________________
~~~
~~~~~
~~~~~~~~~~~~~
~~~
~~~~
લેખ. નં. ર૭-ર૮ ] (૨૭)
- અવલોકન કે આહણસિંહ યા તે કૃષ્ણરાજને પુત્ર હશે અને તેના પછી તે (કૃષ્ણરાજ) ના બીજા પુત્ર પ્રતાપસિંહે રાજ્ય મેળવ્યું હોય, કે જેથી મેટા ભાઈનું નામ છેડી દઈ પ્રતાપસિંહને તેના પિતા સાથે જોડી દેવામાં આવ્યું . અને જે આહુણસિંહ કોઈ બીજા જ વંશને * હેય તે તે એમ માનવું પડશે કે તેણે કાન્હડદેવ અથવા તેના પુત્ર પાસેથી ચંદ્રાવતી પડાવી લીધી હશે.”
(૪૨૭) સીહી રાજ્યના કાયદ્રાં ૪ નામના ગામના જૈનમંદિરની આજુબાજુ આવેલી દેવકુલિકાઓમાંથી એકના દ્વાર ઉપર આ લેખ કેરેલે છે. લેખ ત્રણ અનુટુમ્લે કમાં લખાએલે છે અને તેને ભાવાર્થ આ પ્રમાણે છે –
ભિલ્લમાલ (જેનું બીજું નામ શ્રીમાલ પણ છે) નગરથી નિકળેલા પ્રાગ્વાટ (પરવાડ) વણિકોમાં શ્રેષ્ઠ અને રાજાવડે પૂજિત એ એક ગેલઠ્ઠી ( ? ) નામે પ્રસિદ્ધ શ્રીમાન હતું. તેને જજજુક, નમ્મ અને રામ એમ ત્રણ પુત્રો હતા. તેમાંથી જજજુકના પુત્ર વામને સંસારથી ત્રસ્ત થઈ મુકિત મેળવવા માટે આ જૈન મંદિર બંધાવ્યું. છેવટે, “સંવત્ ૧૯૧” ની સાલ આપી છે.
(૪૨૮) આ લેખ સીહી રાજયના ઉથમણ નામના ગામમાંથી મળે છે. લેખની ૩ લીટીઓ છે જેમાં પ્રથમ પંકિતને લગભગ પિણે ભાગ ગદ્યમાં છે અને બાકી પદ્યમાં છે. પદ્યભાગ ત્રણ અનુષ્કુ કને બનેલ છે. (આ કલેકે વ્યાકરણની દષ્ટિએ ભ્રષ્ટ છે.). હકીક્ત આ પ્રમાણે
* પ્રસ્તુતમાં ચંદ્રાવતીના પરમાર વંશનું વર્ણન ચાલતું હોવાથી, બીજા એટલે પરમાર શિવાયના વંશને હેય, એમ સમજવું-સંગ્રાહકો
- કાયંકા ગામ માટે જુઓ ઉપર પુષ્ટ ૧૫૫ માં આવેલા “કાસહુદગચ્છ”, ઉપર આપેલી નોટ.
૩૦
૭૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org