________________
ચિત્તાડના લેખ. ન. ૪૩૧–૪૩ ] ( ૫૦૩ ) (
અવલાકન
આસકરણે અર્બુદાચલ એટલે આખુ અને વિમલાચલ એટલે શત્રુંજયના સંઘે। કાઢયા હતા અને તેના લીધે તેણે સઘપતિનુ તિલક પ્રાપ્ત કર્યું હતુ, તથા જિનસિંહસૂરિની આચાય પીનેા નદ મહેાત્સવ કર્યાં હતા. મ તેમજ બીજા પણ અનેક ધર્માંક બ્યા કર્યાં હતાં.
પ્રતિષ્ઠા કર્યાં આચાર્યંની વ'શાવલીમાં, પ્રથમ જિનચ'દ્રસૂરિ છે જેમણે અકબર બાદશાહને પ્રતિધ આપ્યા હતા અને બાદશાહે તેમને ‘ યુગ પ્રધાન ’ની પી આપી હતી. તેમના પછી જિનસિ'હસૂરિનું નામ છે. તેમણે કઠિન એવા કાશ્મીર દેશમાં વિહાર એટલે મુસાફરી કરી હતી. વાર, સિંદૂર, અને ગજણા (ગિઝની ) * ક્ષમાકલ્યાણુર્ગાણુની ખરતરગચ્છ પટ્ટાવલી ' માં આ મહેૉત્સવની મિતિ - સંવત્ ૧૬૭૪, ર્ગુણ સુદિ ૭' આપી છે. યથા—
C તતઃ सं. १६७४ फाल्गुन सुदि सप्तम्यां मेडताख्ये नंगेर चोपडागोय साह आसकरणकृतमहोत्सवेन सूरिपदं । '
2
અ
શ્રીયુત ભાંડારકરે, આઆિલાજીકલ સર્વે, વેસ્ટન સલ, ના સન્ ૧૯૧૦ ના પ્રેગ્રેસ રીપોટ` ( પૃ. ૬૨ ) માં, મેડતાના આ પ્રસ્તુત શિલાલેખની સાર ગભિ ત નોંધ લખી છે તેમાં તેમણે ઉપરના વાકયને ( જે મૂલમાં વિદિતાઠિરાશ્મીરવિદાર ' આવેા પાઠ છે તેને ) વિચિત્રજ આપ્યા છે. અને શત્રુ યના લેખામાં ( પ્રસ્તુત સ ંગ્રહમાંના લેખ નં. ૧૭, ૧૮ અને ૧૯ માં) આવેલા આજ વાક્યના ડૉક્ટર મુહુર્ર વાંચેલા ખરા પાઠ તેમજ તેના કરેલા યથા અને ભ્રાંતિવાળા ધારવાથી પાતેજ વિચિત્ર ભ્રાંતિમાં ગુંચવાઈ ગયા છે. શ્રીયુત ભાંડારકરની એ નોંધ નીચે પ્રમાણે છે:વળી, તેણે [ જિનસિ ંહે ] કબિલ ( કાબુલ ) અને કાશ્મીરમાં વિહાર અર્થાત્ મંદિશ બંધાવ્યાં, અને શ્રીકર, શ્રીપુર ( શ્રીનગર ) અને ગાણુક ( ગઝની ) માં અમારી પહુ વજડાવ્યે. લગભગ આની આ હકીકત શત્રુ ંજયના શિલાલેખામાં આવે છે; પણ ધારવા પ્રમાણે ખુલ્ડર કબિલ એટલે
*
કાબિલ ' કે જે નામથી કામુલ હજી
સુધી પણ મારવાડમાં પ્રસિદ્ધ
.
વિહાર ’ શબ્દ જૈન સાધુઓમાં
પણ વિશેષરૂપે વપરાય છે તેને આવવાથી શ્રીયુત ભાંડારકરે ‘ વિહાર ’એટલે ‘ મંદિર ’
:
'
r
*
,,
છે, તેને બદલે કનિ વાંચે છે તે ખાટું છે.
*
>
વિચરણુ અર્થાત · મુસાફરી ' ના અ ́માં
બરાબર ખ્યાલ ન
Jain Education International
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org