________________
ગામના લેખા, ન. ૩૪૪ ]
(૨૩૨ )
અવલાકન,
મત્રી સાયર 'ડારીગેાત્રને હતેા. લેખમાં જણાવ્યા પ્રમાણે રાવલ લાખણુની સતતિમાં તે થએલા હતા. મારવાડના ભડારીએ આજે પણ પેાતાને રાઉલ લાખણુની સતત માને છે અને કહે છે કે અમને યશોભદ્રસૂરિએ જૈન કર્યાં છે. આ રાઉલ લાખણ નિઃશક રીતે નાડાલના ચૈાહાણુ હતા. યશેાભદ્રસૂરિના મુખ્ય શિષ્ય શાલિસૂરિને પણ ચાહુમાન વશના શ્રંગાર-સ્વરૂપ લખ્યા છે તેથી ચાહમાનાને અને ષરગચ્છના પરસ્પર વિશેષ સંબધ હતા એમ જણાય છે. સંભવ છે કે એજ ચાતુમાને પાછળથી ભડારી કહેવાયા હોય. અસ્તુ. ( ૩૪૫ )
આ નખરવાળે! લેખ મારવાડ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા રત્નપુર નામના એક ગામમાં આવેલા છે. થોડાં વર્ષો પહેલાં, ભાવનગર રાજ્ય તરફથી પ્રકટ થએલા પ્રાકૃત અને સંસ્કૃત લેખાને સંગ્રહ નામના પુસ્તકમાંથી આના અમે ઉતારા કરેલા છે.
'દ
27
વાસ્તવિક રીતે જોતાં આ કાંઇ ખાસ જૈન લેખ નથી. કારણકે . પ્રથમ તે એ શિવના મંદિરમાં કતરેલા છે અને ખીજુ એની લેખનપદ્ધતિ પણ તદનુકૂળ છે. પરંતુ આ સંગ્રહુમાં એને સ્થાન આપવાનુ કારણ એ છે કે એક તે આમાં સુપ્રસિદ્ધ જૈન નૃપતિ કુમારપાળનુ” નામ છે અને શ્રીજી', જેમના પ્રયત્નથી આ લેખમાં આવેલી જીવહિંસા પ્રતિમધક આજ્ઞા કરવામાં આવી છે. તેએ જૈન હતા. ત્રીન્તુ, જેનાનીજ લાગણી ઉન્નસિત કરવા માટે આમાં જાહેર કરેલું ક્રમાન કાઢવામાં આવ્યું છે. આના પછીને લેખ પણ એજ પ્રકારના છે.
લેખને ભાવાર્થ આ પ્રમાણે છેઃ-~~
મહારાજાધિરાજ, પરમભટ્ટારક, પરમેશ્વર, પાર્વતીપતિ લખ્ય પ્રેહપ્રતાપ શ્રી કુમારપાળદેવના રાજ્ય સમયે, મહારાજ ભૂપાલ શ્રી રાયપાલદેવની હુકુમતમાં આવેલા રત્નપુર નામના સંસ્થાનન
Jain Education International
૬૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org