________________
જાલોર કિલ્લાના લેખે. નં. ૫ર ] (૨૪)
અવલોકન
છે જેમાં એકમાં સમરસિંહદેવના વખાણ કર્યા છે અને બીજામાં તેના મામા જેજલનું સૂચન છે. કિશનગઢ સ્ટેટની સરહદ ઉપર આવેલા જોધપુર રાજ્યના પરબતસાર પ્રાંતનું પાલવા એજ પાવાહિકા હેવું જોઈએ અને હાલમાં ત્યાં વસતા બાવરી” લેકે તેજ તસ્કરે હશે. આના પછી ગદ્ય આવે છે (પં. ૪-૫). સ્તુતિપદ્ય તથા અંતિમપદ્ય ઉપરથી એમ જણાય છે કે જે મંડપમાં પહેલાં આ લેખ કરવામાં આવ્યું હશે, અને જે પ્રથમ તીર્થંકરના મંદિરમાં આવેલે હશે, તે મંડપના વિષયમાં લખે છે કે–આ મંડપ શ્રીમાલવંશના શેઠ થશેદેવને પુત્ર શેઠ યશવીર જે એક પરમશ્રાવક હવે તેણે કરાવ્યું હતું. આ કાર્યમાં તેને ભાઈ યશરાજ અને જગધર તથા બીજા સકલ ગોષ્ટિકે (શ્રાવકે) તેના સાથી હતા. એ યશવીર ચંદ્રગચ્છના આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય પૂર્ણભદ્રસૂરિને પૂર્ણ ભક્ત હતા. આ મંડપ બંધાયાની મિતિ “વિ. સં. ૧૨૩૯ ના વૈશાખ સુદી ૫ ગુરૂવાર” છે. પછી ૪ થી ૭ સુધીના પદ્યમાં મંડપની પ્રશંસા છે. છેવટે જણાવ્યું છે કે પૂર્ણભદ્રસૂરિએ આની (પ્રશસ્તિ-લેખની) રચના કરી છે.
(૩પર) ઉપર જણાવેલી કબરની મેહરાબ ઉપર આવેલા માળમાંના એક ઉંચા રસા ઉપર આ નંબરવાળે લેખ કેરેલે દષ્ટિગોચર થાય છે. લેખ ૬ પંકિતમાં લખેલે છે અને તેને માપ પહોળાઈમાં ૨ ૮૫" અને લંબાઈમાં પડે” છે. લિપી નાગરી અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. વ ને ઘ વચ્ચે ભેદ ન પાડતાં સર્વત્ર ૨ જ કરવામાં આવ્યું છે. ? પછીને જ બેવડાએલે છે. લેખની હકીક્ત આ પ્રમાણે છે –
સં. ૧રર૧ ની સાલમાં, જાવાલિપુર (જાહેર) ના કાંચનગિરિ ગઢ ઉપર, આચાર્ય શ્રી હેમચંદ્ર પ્રતિબોધ આપેલા ગુર્જર મહારાજા પરમહંત શ્રી કુમારપાલ ચાલુકયે “કુવર વિહાર’ નામનું મંદિર બંધાવ્યું હતું અને જેમાં પાર્શ્વનાથ દેવની મૂળનાયક તરીકે સ્થાપના કરી હતી. તે મંદિર, બૃહદગચ્છના વાદીન્દ્ર દેવાચાર્યને પક્ષ-સમુદાયને એવી
૬૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org