________________
ઉપરના લેખે નં. ૬૫]
(૬૧૩)
અવલોકન.
રૂ
ઉપર ગુજરાતીના રૂઢ શબ્દોની અસર દષ્ટિગોચર થાય છે. વિશેષના પ્રાકૃત રૂપમાંજ છે અગર અદ્ધ સંસ્કૃત છે. વળી પંકિત ૩૬ માં “કુમાર” ને બદલે “ર” નો ઉપયોગ કર્યો છે તે પ્રાકૃત અસરના લીધેજ છે. ઘણીવાર કંઠ સમાસના એક પદને તથા થી જોડવામાં આવે છે. (પં. ૮-૯-૧૨૧૯-૨૦) નીચેના શબ્દો જાણવા જેવા છે—માર (પુ.)=બેજે. (પં. ૨૯); ગઢા (સ્ત્રી.) આઠ દિવસ સુધી ચાલનારે ઉત્સવ (પં. ૧૨, ૧૪, ૧૬ વિગેરે); વ્યાળિ (ન.) એક આમોદપ્રદ દિવસ (પં. ૨૬); તથા જ્ઞાતચ=ઉપર્યુકત જાતને (પં. ૧૦ ); મહાગન (પુ.) વેપારી (પં. ૧૦ ); ટચ (પુ.) એક જાતના અધિકારીઓ (પં. ૨૮); વથિ (પુ.) વાર્ષિક દિવસ (પં. ૧૨ ); સરવ=નું હોવું (પં. ૩, ૭, ૧૦) સારા (સ્ત્રી.) કાળજી, દેખરેખ (?) (પં. ૮ ); પંકિત ૬ માં પ્રતિષ્ઠાપિત ના અર્થમાં પ્રતિષ્ઠિત વાપરવામાં આવ્યા છે.”
આ લેખમાં નેમિનાથનું દેવાલય બંધાવ્યાની, તથા તેમના ઉત્સવના નિયમોની, તેમજ દેવાલયના રક્ષણ વિગેરેની રાજકીય નેંધને સમાવેશ થાય છે. ”
(લેખને સાર.). સંવત્ ૧૨૮૭ ના ફાલ્ગન વદિ ૩ રવિવારના દિવસે, શ્રીમદ અણહિલપુરમાં, ચેલુણ્યકુલકમલરાજહંસ અને સમસ્તરાજાવલી સમલકૃત મહારાજાધિરાજ શ્રી (ભીમદેવના) વિજયિ રાજમાં શ્રી વસિષ્ઠના યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયેલા-(પરમાર વશમાં) શ્રી ધૂમરાજદેવના કુલમાં અવતરેલા મહામંડલેશ્વર શ્રી સંમસિંહદેવના આધિપત્યમાં, તેજ શ્રીમહારાજાધિરાજ શ્રી ભીમદેવના પ્રસાદ. રાતમંડલમાં, શ્રી ચાલુક્ય કુત્પન્ન મહામંડલેશ્વર રાણક શ્રી લવણપ્રસાદદેવ સુત મહામંડલેશ્વર રાણક શ્રી વરધવલદેવને સમસ્ત મુદ્રાવ્યાપાર કરનાર (મહામાત્ય), શ્રીમદણહિલપુર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ઠ૦ શ્રી ચંડપ સુત ઠ૦ શ્રી ચંડપ્રસાદ પુત્ર મહં૦ સેમ પુત્ર ઠ૦ શ્રી આસરાજ અને તેની ભાર્યા ઠ૦ શ્રી કુમારદેવીને પુત્ર, અને મહ૦ શ્રી મદ્યદેવ તથા સંઘપતિ મહં. શ્રી વસ્તુપાલ ન્હાને ભાઈ મજ શ્રી તેજપાલ, તેણે પોતાની ભાર્યા મહું શ્રી અનુપમદેવોના તથા
૧૫
Mus•••••
૫૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org