________________
પ્રાચીનજનલેખસ ગ્રહ
શ્રીઅણહિલ્લપુર ( પાટણ ) માં આવેલા શ્રીસુવિધિનાથ તીર્થંકરના તેમનું નવીન ખિ’બ સ્થાપન કર્યું.
વીજાપુરમાં છે. દેવકુલિકા તથા શ્રીનેમિનાથ અને શ્રીપા નાથનાં બિ’એ મન:વ્યાં. શ્રીમૂલપ્રાસાદમાં કવલી ( ગાદી ? ) અને ખત્તક તથા આદિનાથ અને મુનિસુવ્રતસ્વામિની પ્રતિમાએ કરાવી. લાટાપલ્લી “ માં આવેલા શ્રીકુમારવિહારના [દ્ધારના સમયે શ્રીપાર્શ્વનાથના આગળના મ`ડપમાં પાર્શ્વનાથનુ ખિમ અને ખત્તક કરાવ્યું.
[ ગિરનાર પર્વત
હથી આવાપી ( વાવ ) ની નજીકમાં મંદિરના છાઁદ્ધાર કર્યો તથા
( ૧૨૦ )
ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. પાછળથી કાણુ જાણે શા કારણથી અને કઇ વખતે તેમનું ઉત્થાપન થયું તે જાણી શકાયુ નથી. વ માનમાં તે એમાં ઉપર જણાવ્યા પ્રમાણે યક્ષ અને યક્ષિણીની મૂર્તિ સ્થાપિત છે. આ ખ'તે ગેાખલાએ ઉજ્જવલ આરસપાષાણના બનેલા છે. પરંતુ તે ઉપર હાલમાં ચુને અને રંગ ચઢાવી દીધેલાં છે તેથી તેમની કારીગરી અને સુંદરતા બિલકુલ જણાતી નથી. આ ગેાખલાઓમાં ગાદીના નીચેના ભાગ ઉપર વસ્તુપાલના લેખે પણ કાતરેલા છે. પરંતુ તેમની ઉપર પણ ચુના વિગેરે ચોપડેલા છે તેથી તે લેખા પણુ કાઇને જણાતા નથી. ઘણીક ખારીક રીતે તપાસ કરતાં તે લેખે જણાઈ આવે તેમ છે. બંને લેખમાં એકજ પ્રકારના ઉલ્લેખ અને પાટ છે. એ લેખ આગળ “ તારંગાના લેખે ” માં આપવામાં આવેલા છે,
Jain Education International
* વીજાપુર, ઉત્તર ગુજરાતમાં આવેલા એક કરખે છે, અને તે ગાયકવાડી રાજ્યના કડી પ્રાંતમાંના એ નામના તાલુકાનું મુખ્ય સ્થાન છે. + લાટાપલ્લી તે હાલનુ લાડેાલ નામનું ગામ છે જે ઉપયુ કત વીજાપુરથી ઉત્તરે ત્રણ ગાઉ ઉપર આવેલું છે. એ સ્થાન પૂર્વ કાલમાં સમૃદ્ધ હશે એમ એની આસપાસ પડેલાં કાતરકામવાળા પત્થરાના ઢગલાએ ઉપરથી જણાય છે. એના ઉલ્લેખે! ઘણી જગ્યાએ જોવામાં આવે છે. આ લેખમાં જણાવેલે કુમારવિહાર વર્તમાનમાં વિદ્યમાન નથી તેમજ તે કયાં આગળ આવેલા હતા એવુ પણ કાંઈ ચિન્હ જણાતું નથી, હાલમાં એ ગામમાં ફ્કત એક જિનમંદિર છે અને તે અર્વાચીન છે. થેાડા વ` પહેલાં એ ગામમાં
પર૮
For Private & Personal Use Only
www.jainelibrary.org