________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૪૩),
[આબુ પર્વત
સંમઃ | દંતસ્થાની ઉષ્માક્ષરને બદલે તાલવ્ય વાપરેલા છે જેમકે –લી. ૪ મનથી, લી. ૬ રૂમ ( સંમ જોઈએ ), લી. ૮–સ, વળી તાલવ્યને બદલે દંતસ્થાની પણ વાપરેલા છે જેમકે ––લી. ૮ નિતમ્ લી. ૧૮ પેસ્ટ અને લી. ૨૮– જ્ઞાસિ તને બદલે નર વાપરેલું છે જેમકે – લી. ૨૧ ને ૨૮–રિમ; તથા લીટી ૨૪ માં કર્તાએ જાતેજ પતવા ને બદલે લી. ૨૪ માં પકવ એમ લખ્યું છે. પણ તે છંદને લીધે લખેલું છે. વિશેષ જાણવા લાયક એ છે કે લી. ૪ માં કૃય ને બદલે પરા તથા લી. ૨૧ માં વાચા ને બદલે વાજ્ઞા લખેલું છે. આ ઉપરથી ઈડીઅન અટીકરી માં પુ. ૧૩ ના પાન ૯૩ લી. ૨૬ માં ( જ્ઞાનશશિને બદલે ) વાપરેલું ચાનજી યાદ આવે છે. આ ઉપરથી એમ પ્રતિપાદન થાય છે કે રાજપુર તાનામાં તથા કાનડી લેકમાં જ્ઞ અને ચે વચ્ચે કાંઈ ભિન્નતા નહિ હોય. તેમજ ગૃપા ઉપરથી તરા તથા એવા બીજા જુના લેખમાં વપરાએલા પછી વિભકિતના શબ્દ યાદ આવે છે અને આ ઉપરથી એમ લાગે છે કે રશ ને ઉચ્ચાર જેડાક્ષર ૨ ના જે થતો હશે. લીટી ૩ માં વાપરેલું વિધાન ધ્યાન ખેંચે તેમ છે. આ પાઠ ખરો છે એ વાત ચોક્કસ છે. પણ કર્તા એ વિદ્રવાન શબ્દ વિધા ધાતુના ઢિ ના ત્રીજા પુરૂષ એક વચન તરીકે વાપર્યો છે. આ એક ભૂલ છે કારણ કે વિધાન વર્તમાન કૃદંત છે. ( વિષે વાપરવું જોઈએ . જો કે લેખકે તથા કારીગરે બેદરકારીથી કામ કર્યું છે અને કેટલુંક તદ્દન જતું રહ્યું છે અને ખાસ કરીને પદ્ય ૨૧ ના છેલ્લા શબ્દો ગયા છે, તે પણ ખાતરીપૂર્વક આખો લેખ કળી શકાય અને તાજો કરી શકાય.
આ લેખને હેતુ એ છે કે [ વિક્રમ ] સં. ૧૩૭૮ માં બે માણસો નામે લલ્લ (લાલિગ) અને વીજડ, એમણે પોતાના માતા પિતાના પુણ્યાર્થે આબુ ઉપરનું ઋષભ (આદિનાથ) નું દેવાલય સમરાવ્યું. આ લેખના ત્રણ
-+
મ =
ધાણા દ
....
૧ કુતૂહલની ખાતર કહેવું જોઈએ કે સં. શરા, જર્મન દૃસ ( Hase ) અને
અંગ્રેજી “હેર”(Hare ) આ સર્વેનું મૂળ રાસ લેવું જોઈએ. જુએ છે.
વેકર નેગલનો ( Prof. Wackernageો ) ઍટલીંડ ગ્રામર પુ. ૧ પાન ર૨૫, ૨ સેંટ પીટર્સબર્ગ ડીક્ષનરીમાંથી રાજ અને કર્જ બેને સરખાવો. ૩ આ લેખમાં કિનાં જે રૂપ છે તે–વમૂર્વ, વમૂ9:- ચાર, રિસ, પ્રવે, અને
कारयामासतुः ।।
પપ૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org