________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ
(૧૭૭)
[ આરાસણ
આપેલી છે, પણ જે બેઠક ઉપર તે પ્રતિમા બેસાડેલી છે તે બેઠક જુની છે અને તેના ઉપરના લેખમાં ઈ. સ. ૧૬૧ ની મિતિ આપેલી છે.
“ ડાબી અગર પશ્ચિમ બાજુએ બે જુના સ્તની સાથે બે નવા સ્થભે છે જે ઉપરના ભાગેલા ચારસાના આધાર રૂપ છે. દક્ષિણ ખૂણાની પૂર્વ બાજુમાં આવેલી ત્રીજી તથા ચેથી દેવકુલિકાની બારસાખ બીજી દેવકુલિકાઓ કરતાં વધારે કોતરેલી છે. ત્રીજી દેવકુલિકાની આગળ, ઉપરના ચેરસાની નીચેની બાજુને અડકનારી એક કમાનના આધાર રૂપ સ્તંભ ઉપર બે બાજુએ કીચક ” બ્રેકેસ જોવામાં આવે છે. આ બાબત જાણવા જેવી છે, કારણ કે બીજે કઈ ઠેકાણે અગ્રભાગમાં અગર દેવકુલિકામાં આ પ્રમાણે નથી.”s
આ દેવાલયમાં મૂલનાયક તરીકે જે મહાવીર દેવની મૂર્તિ પ્રતિછિત છે તેની પલાંઠી ઉપર નં. ર૩ ને લેખ કોતરેલો છે. મિતિ ૧૬૭૫ ના માઘ શુદિ ૪ શનિવાર. એકેશ વશના અને વૃદ્ધશાખાના સા. નાનિઆ નામના શ્રાવકે, આરાસણ નગરમાં શ્રી મહાવીરનું બિંબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા વિત્યદેવસૂરિએ કરી છે. આટલી હકીકત છે.
ર૪ ને લેખ પણ એજ સ્થળે-મૂર્તિની બેઠક નીચે કોતરેલે છે. લેખ ખડિત છે. ફક્ત–સં. ૧૧૧૮ ના ફાળુ) શુકલ ૯ સોમવારના દિવસે આરાસણ નામના સ્થાનમાં તીર્થપતિની પ્રતિમાં કરાવી; આટલી હકીકત વિદ્યમાન છે. અરાસણના લેખમાં આ સૈથી જુને લેખ છે. આ લેખથી જણાય છે કે નેમિનાથ ચ ની માફક આ ચેની મૂલપ્રતિમા પણ ખંડિત કે નષ્ટ થઈ ગઈ હશે તેથી તેના પર આ વિદ્યમાન પ્રતિમા વિરાજિત કરવામાં આવી હોય તેમ જણાય છે.
પાર્શ્વનાથ મંદિર.
(૨૫-૩૦૧) ૨૫થી ૩૦૧ નબર સુધીના તેઓ પાર્શ્વનાથના મંદિરમાં રાહ લા છે. જેમને પહેલે લેખ મુલાયક ઉપર કરે છે. શિતિ છે
અએિલેક, પિસ પિ સન ૧૯૫-૦૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org