________________
તીના લેા. ન. ૨૨
( ૧૭૬ )
( ૨૯૨ )
આ લેખ પણ એજ દેવકુલિકામાં કાતરેલા છે. સ. ૧૩૩૭ જ્યેષ્ટ સુદિ ૧૪ શુક્રવાર. ખાંખણુ નામના શ્રાવકે પેાતાના શ્રેય માટે શાંતિનાથ પ્રતિમા કરાવી. તેની પ્રતિષ્ઠા પણ વ માનસૂરિએ કરી છે. તે બ્રહદ્રુગરછીય શ્રીચક્રેશ્વરસૂરિના શિષ્ય સતતિમાં થએલા સેક્રમપ્રભસૂરિના શિષ્ય હતા.
મહાવીર તીર્થંકરનુ મદિર
“ નેમિનાથના દેવાલયથી પૂર્વમાં મહાવીરનુ દેવાલય છે. બહારની બે સીડીએથી એક આચ્છાદિત દરવાજામાં અવાય છે જે હાલમાં અનાવેલા છે. અંદર, તેની અને ખાજુએ ત્રણ મ્હાટા ગેાખલા છે, પણ અગ્ર ભાગમાં તે દૈવ કુલિકાઓ છે.
અવલાકન,
tr
રંગમ`ડપના વચલા ભાગમાં ઉંચે કાતરેલા એક ઘુમ્મટ છે જે ભાંગેલા છે તથા ર‘ગેલા તેમજ ધાળેલા છે. આ ઘુમ્મટના આધાર અષ્ટકણાકૃતિમાં આવેલા આઠ તુલા ઉપર છે જેમાંના એ દેવકુલિકાની પરસાલના છે અને તે આજીના વિમલસાડના દેવલયના સ્તંભા જેવા છે. ખાકીના સાદા છે. પહેલાં આ સ્તંભેાની દરેક જોડને મકરના મેાંઢાથી નિકળેલા તારણાથી શત્રુગારવામાં આવી હતી પણ હાલ એક સિવાય બધાં તરણા જતાં રહ્યાં છે. રંગમ‘ડપના બીજા ભાગાની છતના જુદા જુદા વિભાગે) પાડયા છે જેના ઉપર આયુના વિમલસાહના દેહરામાં છે તેમ જૈનચરિત્રોનાં જુદાં જુદાં દૃશ્યઃ કાઢવામાં આવ્યાં છે.
દેવકુલિકાની ભીંતા હાલમાં બધાવેલી છે, પણુ શિખર જુના પત્થરના કટકાનું બનેલુ છે. ગૃઢમડપ જુનો છે અને તેને, પહેલાં, એ મામ્બુએ મરણાં તથા દાદરા હતા. હાલમાં તે ખારણાં પૂરી નાંખેલાં છે અને તેમને ઠેકાણે માત્ર બે જાળીઆં રાખેલાં છે જેથી અંદર અજવાળુ' આવી શકે છે. ગૃઢમાંડપની ખારશાખમાં ઘણુંજ કેતરકામ છે પણ દેવકુલિકાઓની ખારશાખાને નથી. અંદર મહાવીરદેવની એક ભવ્ય મૂર્તિ છે જેના ઉપરના લેખમાં ઈ. સ. ૧૬૧૮ ની મિતિ
Jain Education International
પ.
For Private & Personal Use Only
www.jainelibrary.org