________________
ગામના લેખા. ન. ૩૬૦
( ૨૧૮ )
અવલાકન
અથે સામપર્વના ટાંકણે નાડાલની માંડવીમાં............ કાંઇક ) દાન આપ્યાના ઉલ્લેખ છે.
આ લેખ, ગુરાં (ગારજી) પીરથીરાજજીના ઉપાશ્રયમાંથી મળી આવેલા છે એમ શ્રીયુત્ ભાંડારકરે નેટ કરી છે.
આમાં જણાવેલુ કરેહડા સ્થાન, મેવાડના સાયરા જીલ્લામાં આવેલુ છે અને એ સેવાડીથી તે ૮ કેસ ( મારવાડના ગાઉ) દૂર છે. એ સ્થાન એક તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ છે.
૩૨૬ થી આ ૩૩૦ સુધીના લેખે છપાયા નથી. શ્રીયુત્ ભાંડારકરની હસ્તલિખિત પ્રતિકૃતિ ઉપરથી અહિં મુદ્રિત કરવામાં આવ્યા છે. તેમના સ્થાનો લેખ સાથે ટીપેલાં ન હોવાથી અત્રે ઉલ્લેખ કરી શકાયા નથી.
નાડેલાઇ ગામના લેખ.
'
ગાડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્ય કેણમાં ૮ માઇલ દૂર નાડેલાઇ નામનુ એક સાધારણ ગામ આવેલું છે. એ સ્થાન ગેાડવાડ પ્રાંતના પાંચ મુખ્ય જૈન તીર્થાંમાંનુ એક છે. સમયસુંદરજી રચિત તીર્થમાળા સ્તવનમાં · શ્રીનાડાલાઇ જાદવે ’આવા વાકય દ્વારા એ તીર્થનું નામ ગણાવ્યુ છે. અને ત્યાં ' એટલે ૨૨ જાદવ મા તીર્થંકર નેમિનાથનુ ધામ જણાવ્યું છે. આ ગામમાં બધાં મળીને ૧૧ જૈનમદ્ઘિ છે. જેમાં ૯ ગામની અદર છે અને ૨ બે પર્વત ઉપર છે. આ પર્વતને લાકે શત્રુજય અને ગિરનારના નામે ઓળખે છે. ૫. શિવવિજય. જીના શિષ્ય શીલવિજયજી સ્વરચિત ‘તીમાલા’ માં આ સ્થળે નવ મદિર હાવાનુ` જણાવે છે. જેમ કે—
નડુલાઇ નવ મંદિર સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર. જુના લેખામાં આ ગામના નલગિકા, નદકુલવતી, નડલાઇ,
Jain Education International
૬૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org