________________
પ્રાચીનજીનલેખસ ગ્રહું,
( ૧૨૯૭ )
[ રાણપુર
સ્થાપના કરીને, દુષ્કાળના સમયમાં અન્નક્ષેત્રે માંડીને ઘણા પરોપકારા જેણે કર્યાં તથા જૈન સ ંઘના ધણ સત્કાર કર્યાં હતા. આવા અનેક સદ્ગુણા .રૂપી બહુમૂલ્ય ક્રયાણાથી ભરેલું એવુ જેનુ જીવન રૂપી વાહન સંસાર સમુદ્રને તરવાને શકિતમાન થયું હતું; પેાતાની સ્રી ધારલદેથી ઉત્પન્ન થયેલા પુત્રે સંધપતિ જાના, સં. જાવડા વગેરે તથા તેના (ધરણાકના) મોટાભાઈ રત્ના અને તેની સ્રી રત્નાદે તથા તેમના પુત્રા લાખા, મજા, સેના, સાલિગ સાથે; રાણા શ્રી ભકણે પેાતાના નામ ઉપરથી થયેલ રાણપુરમાં, પેાતાના હુકમથી તૈલાયદીપક નામનું શ્રીયુગાદીશ્વર ઋષભનાથનું ચામુખ દેવાલય બંધાવ્યું. સુવિહિતપુરન્દર ગચ્છાધિરાજ, પરમ ગુરૂ, શ્રીદેવસુ ંદરસૂરિ પટ્ટ પ્રભાકર, શ્રીભૃત્તપાંગચ્છના શ્રીસેામસુંદરસૂરિ જે શ્રીજગચ્ચન્દ્રસૂરિ અને શ્રીદેવેન્દ્રસૂરિના વશમાં હતા તેમણે પ્રતિષ્ટા કરી. આ દેવ લય સૂત્રધાર દેપાકે બનાવ્યું છે. યાવચ્ચ દ્રદિવાકર આ શ્રીચતુ ંમુખ વિહાર રહે ! શુભં ભવતું. ( ૩૦૮૯)
ન. ૩૦૮-૦૯ ના લેખામાં જણાવ્યુ છે કે-સવત્ ૧૬૯૭ માં અમદાવાદની પાસે આવેલા ઉસમાપુરના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતિના સા. ખેતા અને નાયકે, જેમને અકબર બાદશાહે જગદ્ગુરૂનું વિરૂદ આપ્યુ છે એવા શ્રીહીરવિજયસૂરિના સદુપદેશથી, રાણપુર નગરમાં, સં. ધરણાએ કરાવેલા ચતુર્મુખ વિહારમાંના પૂર્વદિશાવાળા દરવાજાના સમારકામ સારૂં' ૪૮ સેાના મહેારા આપી તથા તેજ દરવાજા પાસે મેઘનાદ નામના એક મડપ કરાવ્યે.
આકીના લેખેદમાં જણાવ્યું છે કે અમુક સાલમાં અમુક ગામના અમુક શ્રાવકોએ આ દેવકુલિકાએ કરાવી છે. વિશેષ હકીકત નથી.
રાણપુરના આ મહાન મંદિરનુ વિસ્તૃત વર્ણન ઉપર આપવામાં આવ્યુ છે. આ મંદિરની પ્રતિષ્ઠા કરનાર સમસુન્દરસૂરિના એક શિષ્ય નામે પ'ડિત પ્રતિષ્ઠાસામે સાઁવત્ ૧૫૫૪ માં સોનસામાન્ય નામનું કાવ્ય ખનાવ્યુ છે. જેમાં ઉકત આચાર્યનું વિસ્તારથી જીવનચરિત્ર વર્ણવામાં આવ્યું છે. એ કાવ્યના ૯ મા સર્ગમાં ધરણાકે કરાવેલા એ મદિરના પશુ ૧ આ જૈન ગુરૂઆની યાદી માટે જીએ ઇડી એન્ટી॰ પુ. ૧૧, ૫, ૨૫૪
૨૫૬.
Jain Education International
૬૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org