________________
ઉપરના લેખે નં. ૧૩૨]
( ૧૪ )
અવેલેકન.
*, ,
એટલે કે ઈ. સ. ૧૧૧૪, મે, ૫ ને શુક્રવારે કરવામાં આવી. મારે કહેવું જેઇએ કે અહીં આપેલી વંશાવળી વિમળના મંદિરના બીજા લેખ (મી. કાઉસેન્સના લીસ્ટ ૪ ના નં. ૧૭૬૮ ) ઉપરથી આપેલી છે, જે આ પ્રમાણે( ૧ શ્રી શ્રીમરુકુરોદ્ભવ- માત્ર પુત્ર (૪) રમત્ર- 1 શ્રી–
२ नेढपुत्रलाालगतत्सुत महिन्दुक सुतेनेदम् ॥ निजपु-- ३ कलत्रसमन्वितेन समात्रि दशरथेनेदं । श्री नेमि--- ४ नाथ ॥ (ब् ) म्वम् । माक्षार्थ कारितं रम्यम् ॥
જાણવા લાયક વિગત મુખ્યત્વે કરીને એ છે કે આ બેમાંના પ્રથમના લેખમાં દશરથની મિતિ આપી છે. અને તે મિતિ વિ. સં. ૧૨૦૧ છે. તેથી એમ જણાય છે કે દશરથના પ્રપિતામહ નેઢને ના ભાઈ વિમલ વિ. સં. ૧૦૮૮ માં (જે મિતિમાં આ દેવાલયનો પાયો નાંખ્યો હતો એવી દંત કથા છે) મેજુદ હશે.
આ લેખના બીજા વિભાગ (કડી ૧૪–૨૩ ) ની વિગત મે ઉપર ૮૧ મા પાન ઉપર આપી છે. ૧૪ મી કડીમાં રાજાવલી શરૂ થાય છે જેમાં પહેલે રાજા આસરાજ છે જે ચાહુવામ ( ચાહુવાણ-ચાહમાન) વંશને હાઈ નદૂલ (ન દ્દલ ) ને રાજા હતા. તેના પછી સમરસિંહ થયો અને તેનો પુત્ર મહણસિંહ ભટ ( કડી ૧૫) થયો ત્યારબાદ પ્રતાપમલ્લ થયો; તેને પુત્ર વિજડ જે મરુસ્થલી મંડલ ( કડી ૧૬ ) નો અધિપતિ થે. તેને ત્રણ પુત્રો હતા, જેમાં પહેલે લૂણીગરાજા (કડી ૧૭) હતો. કડી ૧૮ માં લુંઢનાં વખાણ આવેલાં છે, આ લુંઢ “યમની જેમ શત્રુ સમૂહને નાશ કરતો.” કડી ૧૯ માં લુખ્ખ વિષે છે, તેના વિષે ૨૦મી કડીમાં એમ કહેવું છે કે તેણે અબ્દ પર્વત છે અને પૃથ્વી ઉપર રાજ્ય કરીને સ્વર્ગમાં પ્રયાણ કર્યું (મરી ગયો). ૨૧ મી કડીમાં લૂગના પુત્ર તેજસિંહનાં વખાણ કર્યાં છે, ૨૨ મી કડીમાં
“તિહણાક ઘણું જીવો ” એમ છે. જીર્ણ થએલી કડી ૨૩ માં એમ જણાય છે કે તિહુણ અને તેજસિંહની સાથે મળીને લુખ્ખકે અબુંદ પર્વતનું રાજ્ય ન્યાયપુરઃસર ચલાવ્યું. (શ્રીમા હુમલામાં સમવતdજ્ઞક્તિનrગ્રામ).
- વિજડ સુધી, રાજાવલીના પ્રથમ વિભાગ વિષે કોઈ જાતની શંકા રહે તેમ નથી. તેમજ મેં કહ્યું છે તેના કરતાં વધારે કહેવાનું પણ નથી, વીજડના પુત્રો વિષે કંઈ હરકત આવે છે. લુંટિગ દેવના લેખમાં (પાન ૮૦)
૫૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org