________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૭૩)
આરાસણું
આ લેખમાં જણાવેલા પરમાનંદસૂરિ અને નીચેના લેખમાં જણવેલા પરમાનંદસૂરિ બને જુદા છે. આ પરમાનંદસૂરિ બૃહદ્ગચ્છીય છે અને નીચેવાલા ચંદ્રગચ્છીય છે. આ સૂરિની ગુરૂ પરંપરા આ પ્રમાણે છે –
જિનભદ્રસૂરિ. રત્નપ્રભસૂરિ હરિભ4સુરિ.
પરમાનંદસૂરિ A ..
(૨૮૦) ૦ આ નબર વાબો લેખ, એજ મંદિરના એક સ્તંભ ઉપર કેતલે છે.
સં. ૧૩૧૦ ના વર્ષે વૈશાખ વદિ ૫ ગુરૂવાર. પ્રાગ્વાટ જ્ઞાતિના છે. વિલ્હણ અને માતા રાપર્ણના શ્રેયાર્થે તેમના પુત્ર આસપાલ, સીપાલ અને પદ્મસીંહે પિતાના વિભવનુસાર આરાસણ નગરમાં શ્રીનેમિનાથ ચૈત્યના મંડપમાં, ચંદ્રગચ્છના આચાર્ય શ્રી પરમાનંદસૂરિના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિના સદુપદેશથી એક સ્તંભ કરાવ્યું.
દાક્ષિણ્યચિન્હ નામના આચાર્યની (શક સંવત ૭૦૦ માં) રચેલી કુંવમા નામની પ્રાકૃત કથાને સંસ્કૃતમાં સંક્ષેપ કરનાર આજ રત્નપ્રભસૂરિ છે એમ તે ગ્રંથના દરેક પ્રસ્તાવને અને “હ્યાचार्य श्रीपरमानन्दसूरि शिष्यश्रीरत्नप्रभसूरिविरचिते कुवलयमालाकथा संक्षेपे" આવી રીતે કરેલા ઉલ્લેખથી નિશ્ચિત રૂપે જણાય છે.
આ લેખ એક ભીંત ઉપર કતરેલે છે.
સંવત ૧૩૪૪ ના આષાઢ સુદી પૂર્ણિમાના દિવસે શ્રી નેમિનાથ દેવના ચૈત્યમાં ત્રણ કલ્યાણક (દીક્ષા, કેવલ અને મોક્ષ) દિવસે
૫૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org