________________
ઉપરના લેખ. નં. ૬૭-૭૪]
(૧૬)
અવલોકન
પ્રશસ્તિમાં એમ પણ જણાવ્યું છે કે--જિનચંદ્રના પુત્રોમાંથી વિરધવલ અને ભીમદેવે દેવેન્દ્રસૂરિની પાસે દીક્ષા લીધી હતી. દેવચં કે તીર્થયાત્રા માટે સંઘ કાઠી સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. લાહડે પણ જિનપ્રતિમા ભરાવવામાં અને પુસ્તક લખાવવામાં પુષ્કળ ધન ખર્મ્સ હતું. પેઢા અને ગેસલ બન્ને ભાઈઓએ શત્રુંજય અને ગિરનાર આદિ તીર્થોની યાત્રા માટે મહાટા સંઘો કાઢ્યા હતા. આવી રીતે એ કુટુંબ અનેક ધર્મકૃત્ય કરી સ્વદ્રવ્યનું ફળ ભેગવ્યું હતું. મહામાત્ય તેજ પાળના આ મંદિરમાં આ કુટુંબે આવી રીતે દેવકુલિકા અને જિનમૂતિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબમાં પરસ્પર કઈ કટુંબિક-સબંધ કે સઘન સ્નેહસંબંધ હવે જોઈએ. કારણ કે તેજપાળને આ આદર્શ મંદિર બનાવવામાં પોતાના સંબધિએ કે સ્નેહિઓનું સ્મરણ શાસ્વતરૂપે રાખવાનેજ મુખ્ય ઉદેશ હિતે.
( ૬૭-૬૮ ) નં. ૩૯ અને ૪૦ વાળી દેવકુલિકા ઉપર આ બંને લેખ કમથી કોતરેલા છે. પહેલામાં લખ્યું છે કે-તેજપાલે પિતાના મોટા ભાઈ વસ્તુપાલની સબુકા નામની સ્ત્રીના પુણ્યાર્થે, સુપાર્શ્વનાથની પ્રતિમા વડે અલંકૃત થએલી આ દેવકુલિકા કરાવી છે, અને બીજામાં, એજ મહામાત્યની લલિતાદેવી નામની પત્નીને શ્રેય માટે આ દેવકુલિકા કરાવી છે.
(૬૯-૭૨ ) ન. ૪૧ થી ૪૪ સુધીની દેવકુલિકાઓ ઉપર ૬૯ થી ૭ર ન બર વાળા લેખે કરેલા છે. મહામાત્ય વસ્તુપાલના પુત્ર જયસિંહ અને તેની ત્રણ સ્ત્રીઓ જે જયતલદેવી, સુહવદેવી અને રૂપાદેવી નામે હતી તેમના પુણ્ય માટે આ જ દેવકુલિકાએ કમથી બનાવી છે.
( ૭૩-૭૪) કમથી ૪૫ અને ૧ નંબરની દેવકુલિકા ઉપર કતરેલા. મહં.
પ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org