________________
ઉપરના લેખ. નં. ૮૪]
(૧૨૮)
અવલોકન,
શ્રીપદેવસૂરિ અને સૂત્રધાર ૬ શેભનદેવની સમક્ષ, નેમિનાથદેવની નેચા (પૂજા?) માટે ૧૬ કશ્મ (તે વખતે ચાલતા એક પ્રકારનાં શિક્કાઓ ) દેવના ભંડારમાં મુક્યા છે. તેમને પ્રતિમાસ ૮ વિશે પકા (ટકા) વ્યાજ આવશે તેમાંથી અર્ધાથી તે મૂલબિંબની અને અર્ધાથી આ દેવકુલિકામાં, પૂજારીઓએ હમેશાં પૂજા કરવી.
( ૮૩). ૧૦ નબરની દેવ કુલિકા ઉપર.
સંવત્ ૧ર૩, વૈશાખ સુદિ ૧૫, શનિવાર. લેખને સારાંશ એ છે કે–મહં. શ્રી તેજપાલે બનાવેલા આ લૂણસિંહ વસહિકા નામના શ્રીનેમિનાથદેવના મંદિરની જગતીમાં, ચંદ્રાવતી નિવાસી પ્ર ગ્વાટ જ્ઞાતીય ઠકકુર સહદેવપુત્ર ઠ૦ સિવદેવપુત્ર ઠ૦ સેમસિંહ સુત 6. સાંવતસીહ, સુહડ આદિ કુટુંબે (આ ઠેકાણે ઘણુ જણનાં નામે છે ) પિતાના માતા-પિતાના શ્રેય માટે પાર્શ્વનાથ તીર્થંકરનું બિંબ કરાવ્યું. નાગેન્દ્રગના આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
૧૪ * નબરની દેવકુલિકા ઉપર.
સંવત્ ૧૨લ્ડ વૈશાખ સુદી ૧૫, શનિવાર લેખને ઘણે ખરે ભાગ, ઉપરના લેખને મળતું જ છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય છે. વીરચંદ્રભાર્યા શિયાદેવીના પુત્ર છે. સાઢદેવ, શ્રે છાહડ-ઈત્યા
શોભનદેવ, આ મંદિર બનાવનાર મુખ્ય સૂત્રધાર (ઈજીનીયર ) હતા. તેના જ બુદ્ધિકૌશલ અને શિલ્પચાતુર્યના લીધે આ મંદિર આવા પ્રકારની અનુપમ રચનાથી અલંકૃત થયું છે. જિનહર્ષ ગણિના વરતા ચારેત માં આનું કેટલુંક વર્ણન કરેલું છે. જિનપ્રભસૂરિએ પણ પિતાના વિવિધતીર્થ નામના પુસ્તકમાં એક લેક વડે આ પ્રમાણે એના શિલ્પજ્ઞાનની પ્રશંસા કરી છે –
अहो ! शोभनदेवस्य सूत्रधारशिरोमणेः ।
तच्चैत्यरचनाशिल्पान्नाम लेभे यथार्थताम् ॥ * ૧૧, ૧૨, ૧૩ નંબરની દેવકુલિકાઓ ઉપર લેખ નથી.
પ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org