________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૨૮)
[ આબુ પર્વત
-~-~~-*
દીએ ( અહિં ઘણાં નામ આપ્યાં છે) શાંતિનાથદેવનું બિમ્બ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા નવાંગવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિના સંતાનીય શ્રી ધર્મઘોષસૂરિએ કરી.
આ ધર્મસૂરિ મધુકરા નામની ખરતર-ગચ્છની શાખાના હતા, એમ સમયસુન્દરપાધ્યાયે સામાવાર શતમાં આ જ લેખને ઉતારે આપી જણાવે છે. (-ત્ર મદુર/વરતર છે શ્રી ધર્મઘોષસૂરયો રેયાઃ | ”) વિશેષમાં વળી એમ પણ જણાવે છે કે દીવ (બંદર)ની પાસે આવેલા ઉના નગરમાં ભેયરમાં રહેલી એક પ્રતિમા ઉપર પણ એ આચાર્યના નામને લેખ કરે છે. યથા–
एवमेव श्रीद्वीपासन्नश्रीऊनानगरे भूमिगृहान्ततिप्रतिमाप्रशस्तावपि लिखितमस्ति । यथा--' नवाङ्गवृत्तिकारश्रीअभयदेवसूरिसन्तानीयैः श्रीधर्मघोषसूरिभिः प्रतिष्ठितम् । "
ક્ષમાકલ્યાણક ગણિની બનાવેલી વસંતરાચ્છાદૃવન્દી પ્રમાણે મધુકર ખરતરશાખાની ઉત્પત્તિ સંવત ૧૧૬૭ ની આસપાસ જિનવલૂભસૂરિના સમયમાં થએલી છે. યથા––
" तद् ( जिनवल्लभसूरि) वारके च मधुकरखरतरशाखा निर्गता । अयं प्रथमो गच्छभेदः * ।
( ૮૫) ૧૫ નંબરની દેવકુલિકા ઉપર.
સંવત્ ૧રલ્સ, ચૈત્રવેદી ૮, શુકવાર. ઘણેખરે ભાગ ઉપર પ્રમાણે જ લખેલે છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટજ્ઞાતીય મહં. કઉડીના પુત્ર છે. સાજણે પોતાના પિતૃOભાઈ વરદેવ આદી ( કેટલાંક
બધી મળીને ખરતરગચ્છની ૮ શાખાઓ થયેલી છે એમ એ જ પટ્ટાવલી ઉપરથી જણાય છે. તેમાં સૌથી પ્રથમ એ શાખા થઈ છે, તેથી આને પ્રથમ ગભેદ જણાવ્યું છે.
૧૭
૫૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org