________________
ઉપરના લેખા. નં. ૪૩ ] (193)
અવલાકન,
પ્રશસ્તિ સહિત કશ્મીરાવતાર શ્રીસરસ્વતીમૂર્તિ; એમ દેવકુલિકા ૪; ૨ જિત; અખા, અવલેાકન, શાંખ અને પ્રશ્ન નામના એ ચાર શિષરોમાં શ્રીનેમિનાથદેવવિભૂષિત દેવકુલિકા ૪; પોતાના પિતામહ ૪૦ શ્રીસામ અને પિતા ૪૦ શ્રીઆશરાજની અધાવરુદ્ધ મૂર્તિ ર ત્રણ સુંદર તેારણુ; શ્રીનેમિનાથદેવ તથા પોતાના પૂર્વજ, અગ્રજ, ( મ્હોટા ભાઈએ ), અનુજ (ન્હાના ભાઈ) અને પુત્ર આદિની મૂર્તિએ સહિત સુખાદ્ઘાટનક સ્તંભ, અષ્ટાપદ મહાતીર્થં; ઈત્યાદિ અનેક કીર્તનાથી સુથેભિત અને શ્રીનેમિનાથદેવથી અલકૃત એવા આ ઉજ્જયંત ( ગિરનાર ) મહાતીર્થ ઉપર, પોતાના માટે તથા પોતાની સ્વધર્મચારિણી પ્રાગ્ગાટ જ્ઞાતીય ૪૦ શ્રીકાન્હડ અને તેની સ્ત્રી ઠકુરાણી રાણુની પુત્રી મહુ. શ્રી લલિતાદેવીના પુણ્ય માટે, અજિતનાથ આદિ વીસ તીર્થંકરોથી અલંકૃત શ્રીસમ્મેતમહાતીર્થાંવતાર નામના મડપ સહિત આ અભિનવ પ્રાસાદ બનાવ્યે અને નાગેદ્રગચ્છના ભટ્ટારક શ્રીમહેંદ્રસૂરિના શિષ્ય, શ્રીશાંતિસૂરિના શિષ્ય, શ્રીઆણુ દસૂરિના શિષ્ય, શ્રીઅમરસૂરિના શિષ્ય, ભટ્ટારક શ્રીહરિભદ્રસૂરિના પટ્ટધર આચાય શ્રીવિજ્યસેનસૂરિએ એની પ્રતિષ્ઠા કરી.
*
આટલી હકીકત ગદ્યભાગમાં આપ્યા પછી ગુર્જરેશ્વરપુરાહિત ૩૦ સોમેશ્વરદેવના + રચેલાં ૯ પદ્મા આપેલાં છે. તેમાં વસ્તુપાલને કર્યું અને અલિ જેવા દાનેશ્વરી તથા અસ`ખ્ય પૂર્તો કરાવનારા અને તેજપાલને + સામેશ્વરદેવ ચાલુકયાના કુલ ગુરૂ હતા. તે વસ્તુપાલના ગામિત્ર હતા. તેણે વસ્તુપાલની કીર્તિને અમર કરવા તિજામુદ્દા ” નામનું ઉત્તમકાવ્ય બનાવ્યું છે. સુરથોલવ, છાપરાધવ, રામશત આદિ ખીજા પણ તેના કરેલા ગ્રંથા વિદ્વાનેામાં આદર પામેલા છે.
tr
માટે
* વાવ, કૂવા, તળાવ, દેવમદિર, સદાવ્રત અને આરામ વિગેરે અનાવવાં તે પૂ` કહેવાય છે.
૧૦
वापीकूपतडागादिदेवतायतनानि च । अन्नप्रदानमारामः पूर्तमित्यभिधीयते ॥
Jain Education International
( રાવિન્તામળિજોરા, ૦૮૪૨. )
૪૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org