________________
ઉપરના લેખ. ન. પર]
( ૮૩)
અવલોકન,
એજ કથનનું મેરૂતુંગાચાર્યે પણ પિતાના પ્રવિતામણિ ગ્રંથમાં અનુસરણ કર્યું છે અને વધારામાં ઉમેર્યું છે, કે એ પદ્યા બંધાવવામાં તેને ૬૩ લાખ રૂપિઆ ખર્ચ થયા હતા .... પરંતુ, એ બને કથન જમ ભરેલાં છે. કારણ કે પ્રથમ તે ખાસ એ લેખમાંજ સ્પષ્ટ રીતે રાણિગ પુત્ર અંબડ યા આમ્રનું નામ છે. અને બીજું, સાક્ષાત્ તે સમયમાં વિદ્યમાન એવા સમપ્રભાચાર્યનું તથા તેજ શતાબ્દીના વિજયસેનસૂરિનું કથન પણ એ લેખને પુષ્ટિ આપે છે. અનેક ગ્રંથોનું અવલોકન કરી કુમારપાલનું વિસ્તૃત અને કાંઈક વ્યવસ્થિત ચરિત્ર લખનાર પંદરમી સદીના જિનમંડનગણિએ પણ કુમારપાઘવધ માં પડ્યા કરાવનાર રાણિગ પુત્ર આમ યા આંબદેવ જે જણાવ્યું છે. એક
( ર ) નં. ૪૯ વાળ લેખ જયાં આગળ આવે છે ત્યાંજ આ નં. પર ને પણ લેખ આવેલ છે.
આ લેખ ખંડિત છે તેથી ભાવાર્થ સ્પષ્ટ જણાતું નથી, તેમજ ડૉ. બજેસની નલમાં અને આ નકલમાં કેટલેક પાઠફેર પણ છે. આ સંગ્રહમાં આપેલા પાઠ પ્રમાણે એને અર્થ એ કાંઈક જણાય છે– શ્રીધનેશ્વરસૂરિ નામના આચાર્ય થયા જેઓ નીશીરભટ્ટના પુત્ર હતા. તેમના ચરણકમલમાં ભ્રમર સમાન કીડા કરનાર ચંદ્રસૂરિ ... જેમણે આ રેવત પર્વત ઉપર પ્રતિષ્ઠાદિક કાર્યો કર્યા. તથા તેમણે સંગીત (?) મહામાત્યના પૂછેલા પ્રશ્નોના ઉત્તરે આપ્યા હતા. તથા તેઓ
x नव्यपद्याकरणाय श्रीवाग्भटदेव आदिष्टः, पद्यायाः पक्ष द्वये व्ययीकृतास्त्र___षाष्टेलक्षाः ।' प्रबन्धचिन्तामणि,पृ. २३९ । * ततो मत्वा दुरारोहं गिरि शृङ्खलपद्यया ।
सुराष्ट्रादण्डनाथेन श्रीमालिज्ञातिमौलिना ॥ राणश्रीआम्बदेवेन जीर्णदुर्गदिगाश्रिताम् । पद्यां सुखावहां नव्यां श्रीचौलुक्यो व्यदधिपत् ॥
કુમારપuધ, પૃ. ૧૦૫ | આ શ્લેક કૃષ્ણર્ષીય જયસિંહસૂરિના રચેલા કુ. ચ. માંથી લેવામાં આવેલા છે.
૪૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org