________________
ઉપરના લેખ. નં. ૬૪]
(૧૯)
અવલોકન
ધારાવર્ષને સુત સેમસિંહ થયે જેણે પિતાના પિતાથી તે રતા પ્રાપ્ત કરી હતી અને પિતૃવ્ય (કાકા–પ્રહલાદન) થી વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી. (પ. ૪૦) સેમસિંહને પુત્ર-વસુદેવના કૃષ્ણની માફક, કૃષ્ણરાજ નામે થયે +
કર્યું હતું તે ગુજ૨ રાજા ભીમદેવ (બીજો) હેવો જોઈએ. પરંતુ આ સામંતસિંહ કોણ છે તે નક્કી કરવું સરલ કાર્ય નથી. પ્રસ્તુત લેખમાં, તે વિષયમાં કાંઈ પણ વિશેષ આપ્યું નથી. તેમજ તે વખતે આ (સામંતસિહ ) નામના ઘણું રાજાઓ હોવાથી તે ક રાજા હશે એ સહેલાઈથી સિદ્ધ થઈ શકે તેમ નથી. મારા મત પ્રમાણે આ લેખન સામંતસિંહ તે આબુ $ પર્વત ઉપરના તથા સાદડીના લેખમાં આવેલા સામંતસિંહ નામનો ગુહિલરાજા હશે પણ આબુના લેખમાં, ઇ. સ. ૧૧૨૫ માં થયેલા વિજયસિંહ પછી તે પાંચમે નંબરે છે અને તેજસિંહથી પાંચ પેઢી પ્રથમ છે. આ તેજસિંહનો ચિરગઢને લેખ વિ. સં. ૧૩૨૪ ( ઈ. સ. ૧૨૫૭ ) નો છે. આ ઉપરથી એમ માલુમ પડે છે કે તે ઈ. સ. ૧૨૦૦ માં રાજ્ય કરતો હોવો જોઈએ અને તેને પ્રતિસ્પર્ધી પ્રલાદન ઈ. સ. ૧૨૦૦ માં યુવરાજ હતું, તેથી આ બેનો સમય બરાબર મળી રહે છે. વળી ગુહિલને દેશ મેદપાટ (મેવાડ ) ચંદ્રાવતીના પરમારના રાજ્યની સીમા નજીક આવેલો છે. આથી પણ મહારે મત યુકિયુક્ત જણાશે. તેમજ પિતાના રાજાને ગુહિલ રાજાના હાથમાંથી પ્રલાદન બચાવ કરે એ પણ સ્વભાવિક જ છે. ચાલુક્યો અને ગુહિલેનો આવો વિરોધાત્મક સંબંધ હતું, એ વિરધવલના પુત્ર વીસલદેવના લેખ ઉપરથી સિદ્ધ થાય છે. આ લેખમાં રાજાને આ પ્રમાણે વિશે પણ આપવામાં આવ્યું છે. “મેપાશર્યુષ્યરીવોના -૫-” ઈત્યાદિ.
+ સેમસિંહ, તેજપાલના બંધાવેલા એ મંદિરની પૂજા આદિના ખર્ચ માટે પિતાના રાજ્યના બાર નામના પરગણામાંનું ડબાણી નામનું ગામ દેવદાન તરીકે અર્પણ કર્યું હતું. એ ગામ આજે ડભાણના નામે પ્રસિદ્ધ છે. ત્યાંથી વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯) ના શ્રાવણ સુદી ૫ ના દિવસને એક લેખ પ્રાપ્ત થયો છે જેમાં એ મંદિરનું અને તેજપાલ
$ જુઓ, ઈનડીયન એન્ટીકરી, પુ. ૧૬, પૃ. ૩૪પ. * જુઓ, ભાવનગરનું લેખ સંગ્રહ નામનું પુસ્તક પૃ ૧૧૪.
૫૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org