________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૬૮ )
ગિરનાર પર્વત
છે. બીજા નહિ હોય અથવા હશે તે નષ્ટ થયા હશે. એક જે છે તેનું સ્થળ વગેરે આગળ લખ્યું છે તેના બાકી રહેલા ભાગમાં નીચે પ્રમાણે ૬ પંકતિમાં ૪૬ અક્ષર છે. ' : (૧)......વાર્તવ્ય કાવાદાવા ! ગિરિનારના દેવળમાં પિતાની, પિ
(૨)........ શ્રચંડપ્રસવાં- | તાના પૂર્વજોની, મિત્રો અને કુટું (૨)......૪૦ સારાપાનનં
બીઓની મૂર્તિઓ બેસાર્યાની વાત
લેખમાં છે પણ તે આજ ઉપલબ્ધ (૮).......શ્રીમાવ સંઘ
નથી. પણ આબુનાં દેવળમાં હાથી = ()......જમવું. બ્રાતિના
તથા ઘોડા ઉપર બેસાડેલી મૂર્તિઓ . (૬).....સંચારવાના #રિતા | જોવામાં આવી છે ખરી.
આ શત્રુંજયના લેખને કે કટકે જણાય છે અને ગત ભાગમાં આ પ્રમાણે અક્ષરે હશે એમ કલ્પના કરી શકાય છે.
() [ શ્રીમહિપત્તન ] વાતચ પ્રવીટીવય(૨) [ ૪૦ શ્રીનં પતનુંs ] ૪૦ શ્રીગંટણી
( ૨ ) [ ગ ૪૦ કીલોમપુત્ર ] ૪૦ શ્રીમાન. (૪) [વન ૪૦ શ્રીટૂળિ૪૦ ] શ્રીમદેવ સંઘ –
() [ તિ મહું. શ્રીવતુપાનું | શ . શ્રી તેના –
(૬) [ 7 શ્રીરાગુંગથતી ] સંચારના વરિતા ! - આ ઉપરથી હવે આખા લેખને અર્થ એવો થાય છે કે, શ્રી અણહિલપુરના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના ઠફકુર શ્રીચંડપના પુત્ર ઠક્કર શ્રીચંડપ્રિસાદના પુત્ર ઠક્કર શ્રી સોમના પુત્ર ઠક્કર શ્રીઆશારાજના પુત્ર ઠક્કર શ્રીલુણિગ તથા ઠક્કર શ્રીમાલદેવ તથા સંઘપતિ મહં. શ્રીવાસ્તુપાલના અનુજ મહં. શ્રીતેજપાલે શ્રી શત્રુંજયતીર્થમાં રસ્તાની પાઝ બંધાવી.”
પૃ૪ ૩૬-૩૭
* “ શત્રુંજયમાં કારકુનની કોટડી પાસે અગાશી જેવા ભાગમાં લાખાડી નામની કુંડ જેવી કુંડી છે તેની ઉત્તર ભીતમાં ખંડિત પાટય ચઢેલી છે તેમાં આ લેખ છે.”
૪૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org