________________
२७
પરિભાષાનું નડતર ઓછું કરી, જુદા જુદા સંપ્રદાયને એક બીજાનાં ધર્મપુસ્તકો વાંચવાં સુલભ કરી, પતતાના સંપ્રદાય વિષે તુલનાત્મક તેમજ વ્યાપક સમજ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થશે.
સંપાદક – આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થતાં થતાંમાં જ આગને કારણે તેની બધી નકલો નાશ પામવાથી, તેની બીજી આવૃત્તિ તરત જ પ્રસિદ્ધ કરવી પડી છે. એ તકનો લાભ લઈ, પ્રથમ આવૃત્તિમાં જે કાંઈ ખલને રહી ગયેલાં ધ્યાન ઉપર આવ્યાં, તે સુધારી લીધાં છે. તે સિવાય બીજા ખાસ ફેરફાર આ આવૃત્તિમાં કર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org