________________
૩૧ઃ જીવ-અજીવ તત્ત્વ
ર૫૧લોકમાંથી, મનુષ્યલક વગેરે વાળ તીરછા (મધ્યમ) લેકમાંથી કે સમુદ્રમાંથી કે બીજા જળસ્થાનમાંથી સિદ્ધ થાય છે. [૫]
એક સમયે નપુંસકમાંથી દશ જ જણ સિદ્ધ થઈ શકે; સ્ત્રીઓમાંથી ૨૦ અને પુરુષોમાંથી ૧૦૮. ગૃહસ્થાશ્રમમાંથી એક સમયે વધારેમાં વધારે ચાર સિદ્ધ થાય; જૈનેતર સાધુમાંથી ૧૦ થાય અને જૈન સાધુમાંથી ૧૦૮ થાય. વધારેમાં વધારે ઊંચાઈવાળા શરીરમાંથી એક સાથે બે સિદ્ધ થાય છે; એાછામાં ઓછીએ ચાર અને મધ્યમ ઊંચાઈએ ૧૦૮. એક સમયે ઊર્વ લેકમાંથી ચાર સિદ્ધ થાય છે; સમુદ્રમાંથી ૨; બીજા જળસ્થાનમાંથી ૩; અલોકમાંથી ૨૦. અને મનુષ્યલોકવાળા તીરછા લેકમાંથી ૧૦૮. [૫૧-૪]
સિદ્ધો આ લોકને વિષે શરીર તજી, સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લેકના અગ્ર ભાગને વિષે જઈને અટકે છે; આગળ અલોકમાં (ગતિ સહાયક ધર્માદિ તત્ત્વ ન હોવાથી) જઈ શકતા નથી. [૫૬]
સર્વાર્થસિદ્ધ નામના છેલ્લા અનુત્તર દેવવિમાનની ઉપર બાર જન જઈએ, ત્યારે છત્રાકાર ઈષતપ્રાશ્માર નામની પૃથ્વી આવે છે. તે ૪૫ લાખ એજન લાંબી છે, અને તેટલી જ પહોળી છે. તેને પરિઘ તેનાથી ત્રણગણું (થી. વધારે એટલે ૧,૪૨,૩૦,૨૪૯ યોજન) જેટલો છે. તે પૃથ્વી મધ્યમાં આઠ જન જાડી છે, અને પછી પાતળી થતી.
૧. જુઓ પા. ૨૩૦, . ૧. ૨. જુએ પા. ૧૬૯, ટિ. નં. ૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, પા. ૨૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org