________________
२७४
મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ
સત્પુરુષ એ બતાવેલા ધર્મને અનુસરનારા મનુષ્યના સાળમા હિસ્સાનેય ન પહોંચે. [૯-૪૪]
कसिणं पि जो इमं लोयं पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतुस्से इइ दुप्पूरए इमे आया ॥
વિવિધ પદાર્થોથી ભરેલું આખું વિશ્વ કાઈ એક મનુષ્યને જ આપી દેવામા આવે, તે પણ તેનાથી તેને તૃપ્તિ થાય નહિ. મનુષ્યની તૃષ્ણાએ એવી દુપૂર છે. [૮-૧૬]
सुवण्णरूप्पस्स उ पञ्वया भवे
सिया हु केलाससमा असंखया ।
नरस्स लुद्धस्स न तेहि किंचि
इच्छा उ आगाससमा अगन्तिया ॥
સેાનારૂપાના કૈલાસ જેવા અસંખ્ય પતા પણ લે।ભી મનુષ્યને પૂરતા નથી. કારણ કે, ઇચ્છા આકાશ જેવી અનંત છે. [૯-૪૮]
पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं नाल मेगास इइ विज्जा तवं चरे ॥
ધનધાન્ય સમેત આખી પૃથ્વી કાઈ એક મનુષ્યને જ આપી દે, તે પણ તે તેને પૂરતી થાય નહિ. આમ જાણી નિગ્રહને આશરેા લેવા એ જ ઠીક છે. [૯-૪૯]
सलं कामादिसं कामा कामा आसी वसोवमा | कामे पत्थैमाणा अकामा जन्ति दोम्गाई ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org