________________
સુભાષિત
w रसा पगामं न निसेवियत्वा पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिवन्ति दुमं जहा साउफलं व पक्खी ।
ઘી-દૂધ વગેરે દીપ્તિ કરનારા રસો યથેચ્છ ન સેવવા; કારણ કે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટાળાબંધ દોડી આવે છે, તેમ તેવા માણસ તરફ કામવાસનાઓ દોડી આવે છે. [૩ર-૧૦] जहा दवग्गी पउरिन्धणे वणे समारुओ नोवसमं उवेइ । एविन्दियग्गी वि पगामभोइणो न बम्भयारिस्स हियाय कस्सई ॥
જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવન સહિત સળગેલો દાવાગ્નિ શાંત થતો નથી, તેમ યથેચ્છ આહાર કરનાર બ્રહ્મચારીને ઈકિયાગ્નિ શાંત થતો નથી. અતિ આહાર કાઈને હિતકર નથી. [૩ર-૧૧] काम तु देवीहि विभूसियाहिं न चाइया खोभइउं तिगुत्ता। तहा वि एगन्तहियं ति नचा विवित्तवासो मुगिणं पसत्थो ।
ભલેને મન, વાણું અને કાયાનું બરાબર રક્ષણ કરતા હેય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને ક્ષોભ પમાડવાને શક્તિમાન ન હોય, પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણ, સ્ત્રી વગેરેથી રહિત એ એકાંતવાસ જ સ્વીકાર. [૩ર-૧૬] एए य संगे समइक्कमित्ता सुदुत्तरा चेव भवन्ति सेसा । जहा महासागरमुत्तरित्ता नई भवे अवि गंगासमाणा ॥
જેઓ કામવાસનાને તરી શક્યા છે, તેઓને બાકીની બીજી વાસનાઓ છોડવી સહેલી છે. મહાસાગર તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org