________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ છે, અને તેમને પુનરાગમન કાળ ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળ છે. [૧૩-૬]
વાયુઓની આયુષ્ય સ્થિતિ વધારેમાં વધારે ૩ હજાર વર્ષની છે. બાકીનું બધું અગ્નિ પ્રમાણે. [૧૨૨-૪]
બે ઈદ્રિયજીવોની આયુષસ્થિતિ વધારેમાં વધારે ૧૨ વર્ષની. છે અને કાયસ્થિતિ વધારેમાં વધારે સંખ્યયન કાળની છે, બાકીનું બધું અગ્નિ પ્રમાણે.
ત્રણ ઈદ્રિયવાળાની આયુષ્યસ્થિતિ વધારેમાં વધારે ૪૯ દિવસની છે. બાકીનું બધું બેઇદ્રિય પ્રમાણે. [૧૪૧-૩].
ચાર ઇદ્રિયવાળાની આયુષ્યસ્થિતિ વધારેમાં વધારે છ માસની છે, બાકીનું બધું બેદ્રિય પ્રમાણે. [૧૫૧-૩] નરકમાં આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી વધારેમાં વધારે પહેલા ,, ૧૦ હજાર વર્ષ
૧ સાગર વર્ષ બીજા ,, ૧ સાગર વર્ષ ત્રીજા , ચોથા , પાંચમા ,, ( ૧૦ )
૧૭ , છઠ્ઠા ૧૭ ,
૨૨ , સાતમા ,, ૨૨ ,
૩૩ , નારકી મારીને તરત પાછો નારકી થઈ શકતો નથી. તેથી તેની કાચસ્થિતિ જુદી નથી. તેનો પુનરાગમનકાળ ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળ છે. [૧૬૦-૮]
•
.
૧. જુએ પા. પર, ટિપ્પણ . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org