________________
મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ
અજ્ઞાન,
પુત્ર! : આત્મા અમૂત હાવાથી દેખવામાં આવતા નથી; પરંતુ તે અમૂર્ત હાવાથી જ નિત્ય છે. વિષય વગેરે કારણાથી તેને અધ પ્રાપ્ત થાય છે, અને તે બંધ જ સંસારનું કારણ કહેવાય છે. અમે અત્યાર સુધી ધર્મ નહેાતા જાણ્યા, તેથી જ અત્યાર સુધી પાપકમ કર્યાં કર્યાં અને મેાહથી બંધાઈને સંસારમાં પડી રહ્યા. પરંતુ હવે તેવું નહિ કરીએ. ચારે બાજુથી પીડા ઘેર.યેલા આ લેકમાં અમેધ (એવે કાળ ) છે. એવી દશામાં અમે ધરમાં રહીને આનંદ તેમ નથી.૨ [૧૯-૨૧]
પામેલા અને
G
:
અને
પુરાહિત ક્ષેાક શાથી પીડાયેàા છે ? છે ઘેરાયેલેા છે? તમે અમેાધ કાને કહેા છે ? હે પુત્ર!! જાણવા માગુ છું. [૨]
ર
પુત્રા : મૃત્યુથી લેાક છે. જે જે રાત્રીએ જાય તે રાત્રીઓને અમે અમેાધ
પીડાયેલે છે; અને જરાથી ઘેરાયેલા છે, તે પાછી નથી આવતી; તેથી કહીએ છીએ.” અધમ કરનારની રાત્રીએ અફળ જાય છે અને ધર્મ આચરનારની રાત્રીએ
સફળ થાય છે. [૨૭-૫]
વિચર્યાં જ કરે મેળવી શકીએ
૧. જાતક ૫૦૯-૧૦.
૨. મહાભારત ૧૨,૬૫૮,
૩. મહા॰ ૧૨,૬૫૨
૪. મહા૦ ૧૨,૬૫૩૦.
પુરાહિત : હમણાં આપણે થાઉં! વખત વધુ સંસારમાં
Jain Education International
શાથી
હું તે
For Private & Personal Use Only
www.jainelibrary.org