Book Title: Mahavirswamino Antim Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 260
________________ ૩૩: કવિચાર અવિધજ્ઞાનાવરણીય, મન:પર્યાયજ્ઞાનાવરણીય અને કવળજ્ઞાનાવરણીય — એમ પાંચ પ્રકારે છે. [૪] ૨. દનાવરણીયઃ એટલે કે વસ્તુના ‘સામાન્ય ધ’રૂપ આવરનાર ક. તેના નવ પ્રકાર છે: નેત્રજન્ય દનને સામાન્ય ખેાધને આવનાર ‘ ચક્ષુનાવરણીય;’ મૈત્ર સિવાયની અપ્રિય કે મનથી. થતા સામાન્ય ખેાધને આવરનાર ‘ અચક્ષુ નાવરણીય; અવધિલધથી તા સામાન્ય એધને આવરનાર તે ‘ અવધિદર્શનાવરણીય;' અને કેવળલબ્ધિથી થતા સમસ્ત પદાર્થના સામાન્ય મેધને આવરનાર તે ‘કેવળદનાવરણીય,' જે કર્મથી સહેલાગ્રંથી જાગી શકાય એવી નિદ્રા આવે, તે ‘ નિાવેદનીયદનાવરણીય; જેનાથી નિદ્રામાંથી જાગવું વધારે મુશ્કેલ અને, તે નિદ્રાનિદ્રાવેદનીય; જેનાથી ખેઠાબેઠા કે ઊભા ઊભા ઊંધ આવે, તે ‘પ્રચલાવેદનીય॰;’ જેનાથી ચાલતાં પણ નિદ્રા આવે, તે ‘પ્રચલાપ્રચલાવેદનીય॰;' અને જેનાથી જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું મૂળ પ્રગટે, તે • સ્ત્યાનગૃહિ.' (૫-૬] २२७ શું શું કરવાથી બધાચ તે માટે જુએ તત્ત્વાર્થસૂત્ર અ. ૧૧. જેમકે: જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધના પ્રત્યે દ્વેષ ધારણ કરવા; કલુષિત ભાવથી જ્ઞાન છુપાવવું; અને જ્ઞાન લઈન જાય તેવે મસર રાખવે; કાઈ ને જ્ઞાન મેળવવામાં તરાય નાવે; અને કાઈ આપતા હોય તે તેના નિષેધ કરવા; ખાએ વાજમી હ્યું હોય છતાં વળી હિંથી તેના દોષ ખડાવવા – એ બધાં દુષ્કૃત્યાથી જ્ઞાનાવરણીય ક્રમ ખંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322