________________
૯ઃ નમિરાજાનો ગૃહત્યાગ ૧ દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તે ઊંચા મહેલ, વર્ધમાનગૃહ અને જળમહેલ બંધાવવા જોઈએ. [૨૩-૪]
રાજર્ષિ નમિ : જ્યાં પોતાને હંમેશ રહેવાનું નથી, એવા રસ્તામાં જે ઘર કરે છે, તે મૂર્ખ છે. માણસે તો પિતાને જ્યાં કાયમનું જવાનું છે, ત્યાં ઘર બનાવવું જોઈએ ! [૨૫-૬]
દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તો ધાડપાડુ, લૂંટારુ, ખીસાકાતરુ અને ચેર વગેરેથી નગરનું રક્ષણ કરવું જોઈએ. [૨૮]
રાજર્ષિ નમિ : લોકે ઘણુ વાર બેટી સજાએ જ કરે છે : ખરા અપરાધીઓ છૂટી જાય છે અને નિર્દોષ માર્યા જાય છે. [૨૯-૩૦]
દેવેંદ્રઃ હે ક્ષત્રિય ! જે રાજાએ હજુ તને વશ નથી થયા, તેઓને તારે વશ કરવા જોઈએ. [૩૧-૨]
રાજર્ષિ નામ : દુર્જય સંગ્રામમાં લાખો દ્ધાઓને જીતે, તેના કરતાં એકલો પિતાને જીતે, તો તે જય ઉત્તમ છે. પિતાની જાત સાથે જ લડવું જોઈએ. બહારનાઓ સાથે લડીને શું વળવાનું છે? પિતાના બળથી પિતાની જાતને
૧. વિશિષ્ટ આકૃતિમાં બાંધેલાં ઘરે. તે ઘર સર્વોત્તમ ગણાય છે. જુઓ વરાહમિહિર- બહત્સંહિતા : પ૩,૩૬. - ૨. મૂળ : બાલાગ્રપતિકા : સરોવરની મધ્યમાં બાંધેલો મહેલ.
૩. મૂળ : લોમહાર: “જેઓ સામાને મારી નાખીને તેનું - બધું લઈ લે, તેવા નિર્દચ લૂંટારાઓ.”ન્ટીકા
૪. લગભગ આ જ ભાવાર્થનો ધમ્મપદના ૧૦૩ ક જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org