________________
૧૧ઃ સા શાસ્ત્રજ્ઞ નથી કરતો; જાતવાની હોય છે; તથા એકાગ્ર હાથ છે. [૧૦-૩]
- જે શિષ્ય હંમેશાં સદ્ગુરુની સોબતમાં રહે છે, એગ્ય પ્રવૃત્તિવાળો હોય છે, તપસ્વી હોય છે, તથા પ્રિયકર અને પ્રિયવાદી હોય છે, તે શાસ્ત્રજ્ઞાનને અધિકારી છે. [૧૪]
જેમ શંખમાં રહેલું દૂધ બેવડું ઉજજવળ દેખાય છે, તેમ સાચા શાસ્ત્રજ્ઞ ભિક્ષુનાં ધર્મ, કીર્તિ અને શાસ્ત્રજ્ઞાન પણ બમણું શોભે છે. સાચે શાસ્ત્રજ્ઞ ભિક્ષુ કબાજ દેશના જાતવાન તથા કશાથી ન ભડકનાર અને વેગમાં બધાથી શ્રેષ્ઠ ઘેડા જેવો (શ્રેષ્ઠ) હોય છે; ઉત્તમ અશ્વ ઉપર સવાર થયેલા તથા જેની બંને બાજુ બાર પ્રકારનાં વાજિત્રાનો સામટો ઘેષ થઈ રહ્યો છે, એવા શુરવીર જે દઢ પરાક્રમી હોય છે, હાથિણીઓથી વીંટળાયેલા અને સાઠ
૧. મૂળ: “જાતવાન બળદની પેઠે ઊંચકેલો ભાર વહન કરે છે.” ૨. મૂળ: પ્રતિસલીન. ૩. મૂળ: ચોળવાના મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ તે યોગ.
૪. મૂળ : ૩પધારવાના શાસ્ત્ર ભણતી વખતે કરવું પડતું વિશિષ્ટ તપ તે ઉપધાન.
૫. કાબૂલ દેશ.
૬. મૂળ: કંથક. “કઈ પણ અવાજથી કે શસ્ત્રપ્રહારથી ન ભડકનાર શ્રેષ્ઠ જાતિનો ઘોડો.”– ટીકા. બુદ્ધના ઘોડાનું નામ કથક હતું. “આઇ” વિશેષણ માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, પા. ૨૪૭.
૭. મૂળ: નંદિઘોષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org