________________
૯: નસિરાજાને ગૃહત્યાગ
૩૯
સન્યાસી થઈ ને બેઠેલા તે રાષિ પાસે ઇંદ્ર બ્રાહ્મણઅરે ! આજે મિથિલામાં કાલાહલ તથા મહેલેામાં અને લેાકાનાં ઘરામાં સંભળાય છે? [૫-૭]
વેષે આવીને એલ્કે :
શાને! મચી રહ્યો છે? આ દારુણુ શબ્દો શાના
:
રાજિષ નમિ મિથિલા નગરીમાં શીળી છાયાવાળુ, મનેારમ, પત્ર, પુષ્પ અને ફળ સંયુક્ત તથા હુંમેશાં અનેક જીવાને ફળફૂલ વડે અનેક ઉપકાર કરતું જે ચૈત્યવૃક્ષ હતું, તેને પવનથી ખેંચાઈ જતું જોઈ ને, તેને આશરે રહેતાં ૫ખીએ દુ:ખી, અસહાય તથા પીડિત થઈ ને આ અવાજે કરે છે. [૮-૧૦]
તારા
દેવેદ્ર : અરે ! : આ તે અગ્નિ અને વાયુના સપાટામાં સપડાઈ ને તારું ઘર સળગી ઊઠ્યું છે! હે ભગવન્ ! અંતઃપુરની સ્ત્રીઓ તરફ તું કેમ નજર કરતા નથી ? [૧૧-૨] રાજિ મિ જેને પેાતાનું એવું કાંઈ નથી, તેવા અમે સુખે વસીએ છીએ તથા વીએ છીએ. આખી મિથિલા સળગતી હેાય તેપણ ભારું કાંઈ સળગતું નથી.૨
:
૧. સ્મારક તરીકે રાપેલું; દેવદિરને લગતું; વ્યંતરા વગેરેના વાસવાળુ, ચબુતરાવાળું, એટલા તેના અથ થાય. ‘ ચૈત્યવૃક્ષ ’ એટલે ‘ ઉદ્યાનવૃક્ષ’ એવેા અર્થ પણ લઈ શકાય. જુઓ આગળ પા, ૧૧૦, અયન ૨૦-૨. ત્યાં મડીકુક્ષિ ચૈત્યનેન નામના ઇંદ્રના ઉપવન સાથે સરખાવ્યુ છે.
૨ આ ગ્લાક લગભગ આ સ્વરૂપમાં જ જાતક (૫૩૯,૧૨૫); સયુત્તનિકાય (૧, પા. ૧૧૪); મહાવશ (૩, પા. ૪૫૩); મહાભારત (૧૨,૯૯૧૭) વગેરે બૌદ્ધ અને હિન્દુ ગ્રંથામાં પણ મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org