________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાને અને હિંદુઓ પરસ્પર એકબીજાને નાશ કરવા ઉઘુકત થયા અને યુદ્ધો કરવા લાગ્યા ત્યારે બ્રિટીશએ બને ઉપર પોતાનું રાજ્ય સ્થાપન કર્યું. પરસ્પર જેન ગચ્છના આચાર્યોએ એકબીજાનું ખંડન કરવા આત્મવીર્યને દુરૂપયોગ કરી પોતાના ધર્મના નાશમાં પતે પાપ વહેરી લીધું છે. પિતપતાના ગચ્છોની ક્રિયાઓ સાચી ઠરાવવામાં અને અન્ય ગાની માન્યતાઓને જૂઠી કરાવવા જેટલે સમય હજી સાધુઓ અને શ્રાવકે વ્યતીત કરે છે, તેને સેળ ભાગ પણ સર્વ જેનોની ઉન્નતિ કરવામાં અને અન્ય ધમીએ સામે જૈન ધર્મને બચાવ કરવામાં વ્યતીત કરતા હોય તો તેઓ પુણ્યશાળી ગણાય.
ગચ્છે નિંદવા લાયક નથી પરંતુ ગાની માન્યતા ભેદે પરસ્પર સંકુચિતવૃત્તિ કરી જેન ધર્મને નાશ થાય એવા કુવિચારે પ્રગટાવવા એજ નિંધ છે.
ગના પ્રવર્તક આચાર્યોએ, ઉપાધ્યાયે અને સાધુઓએ જૈન ધર્મની સારી સેવા બજાવી છે. જેને
For Private and Personal Use Only