________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
વાડ, કચ્છ, સિંધ, પંજાબ, ગુજરાત, માળવા, મેવાડ, સૈારાષ્ટ્ર, લાટ વગેરે સર્વ દેશમાં જેને ના ગમેથી સાધુઓ વ્યાપ્ત થયા હતા. દિગંબરામાં પણ અનેક ગચ્છભેદે પ્રગટયા અને તેના ઉપદેશકે મુખ્યતાએ દક્ષિણ અને ઉત્તરમાં વિચર્યા હતા.
દિગંબર વેતાંબરે વગેરેએ પરસ્પર ઈર્ષોથી ખંડન મંડન કરી આત્મવીર્યને એકબીજાના નાશમાં ઉપયોગ કર્યો અને તેથી વિક્રમ સં. ના આઠમાં સિકા સુધી સંપૂર્ણ આર્યાવર્ત માં જેનરાજાવડેઝાહેઝલાલી ભેગવનાર જૈન ધર્મની પડતી થવા લાગી અને આઠમા સૈકામાં પ્રગટેલ શંકરાચાર્ય પછી વૈદિક ધર્મની જડ પુન: પાંગરવા લાગી. દિગંબરોએને વેતાંબરેએ પરસ્પર માન્યતાભેદે પરસ્પરનું ખંડનમંડન કરીને પિતાના ધર્મપર પોતાના હાથે કુહાડે માર્યો અને તેથી અન્યદર્શનીઓ ફાવી ગયા. હિંદુઓ પરસ્પર લડી એક્બીજાને નાશ કરવા પ્રવૃત્ત થયા ત્યારે મુસલમાનેએ હિંદુસ્થાનમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. મુસ -
For Private and Personal Use Only