Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५
શતાવધાની મુનિશ્રી જય'તિલાલજી મહારાજશ્રીના અમદાવાદના પુત્ર “સ્થાનકવાસી જૈન ‰ તા. ૫-૯-૫૭ના અંકમાં છુપાએલ છે જે નીચે મુજબ છે.
સૂત્રાના મૂળ પાઠમાં ફેરફાર હાઇ શકે ખરા?
તા. ૭-૮-૫૭ના રોજ અત્રે બિરાજતા શાસ્ત્રાદ્ધારક આચાર્ય મહારાજશ્રી ઘાસીલાલજી મહારાજ પાસે, મારા ઉપર આવેલ એક પત્રને લઈને હું ગર્ચા હતા, તે સમયે પૂ. મ. સા. સાથે જે વાતચીત થઈ તે સમાજને જાણુ કરવા સારૂં લખું છું.
6
શાસ્ત્રોનું કામ એક ગહન વસ્તુ છે. અપ્રમાદી થઈ તેમાં અવિરત પ્રયત્ના કરવા જોઇએ. સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન તેમજ દરેક પ્રકારની ખાસ ભાષાઓનું જ્ઞાન હાય તેજ આગમાદ્ધારકનું કાર્ય સફળતાથી થાય છે. આ પ્રકારના પ્રયત્ન હાલ અમદાવાદ ખાતે સરસપુર જૈન સ્થાનકમાં બિરાજતા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કરી રહ્યા છે. શાસ્ત્ર લેખનનું આ કાર્ય થઈ રહ્યું છે, તેમાં અનેક વ્યક્તિઓને અનેક પ્રકારની શંકા થાય છે તેમાં શાઓના મૂળ પાઠમા ફેરફાર થાય છે? કરવામાં આવે છે ? એવા પ્રશ્ન પણ કેટલાકને થાય છે અને તેવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે, કેમકે અમુક મુનિરાજો તરફથી પ્રગટ થયેલા સૂત્રેાના મૂળ પાઠમાં ફેરફાર થયેલા છે જેથી આ કાર્યમાં પણું સમાજને શકા થાય.
પણ ખરી રીતે જોતાં, અત્યારે જે શાસ્ત્રોદ્ધારનુ' કામ ચાલી રહ્યું છે તે વિષે સમાજને ખાત્રી આપવામાં આવે છે કે, શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફ્થી અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં આગમાના મૂળ પાઠમાં જરાપણ ફેરફાર થશે નહિ તેની સમાજ નોંધ થૈ.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
લિ. શતાવધાની શ્રી જયંત મુનિ-અમદાવાદ
<nt