Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક
આ સાલે પૂજ્યશ્રી શ્વાસીલાલજી મહારાજના સુશિષ્ય મુનિશ્રી કન્હયાલાલજી મહારાજ મલાડ મુકામે ચતુર્માસ બિરાજે છે અને તેઓશ્રી શાસ્ત્રઓના મેમ્બરો કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા બજાવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં મુંબઈ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગૃહસ્થા લાઇફ મેમ્બર અની ગયા છે. અને સુખઇમાં લગભગ ૩૦૦ જેટલા મેમ્બરા થાય તે ઈચ્છવા ચાગ્ય છે. શ્રીમંત ગૃહસ્થા હજારો રૂપિયા પેાતાના ઘર ખર્ચમાં તેમજ માજશાખના કામેામાં તેમજ વ્યવહારિક કામામાં વાપરી રહ્યા છે તા આવા શાશ્ત્રાધાર જેવા પવિત્ર કાર્યોંમાં રૂપિયા વાપરશે તા ધની સેવા કરી ગણાશે અને બદલામાં ઉત્તમ આગમસાહિત્યની એક લાયબ્રેરી બની જશે. જેનું વાંચન કરવાથી આત્માને શાંતિ મળશે અને શાસ્ત્રઆજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવન સફળ થશે.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧