Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સેંકડો સટીફીકેટ ઉપરાંત હાલમાં મળેલા
કેટલાક તાજા અભિપ્રાયો. શા રયો દ્ધા ર ના કાર્ય ને વેગ આ પ..
તથી સ્થાનેથી (જનજ્યોતિ) તા. ૧૫-૯૫૭ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ ઠાણું ૪ હાલમાં અમદાવાદ મુકામે સરસ્પરના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં બિરાજમાન છે. તેઓશ્રી શાસધ્ધારનું કાર્ય ખૂબ જ ખંત અને ઉત્સાહથી વૃદ્ધ વયે પણ કરી રહ્યા છે. તેઓશ્રી વૃધ્ધ છે છતાં પણ આખો દિવસ શાસ્ત્રની ટીકાઓ લખી રહ્યા છે. આજ સુધીમાં તેમણે લગભગ ૨૦ જેટલા શાસ્ત્રની ટીકાઓ લખી નાખી છે અને બાકીના સૂત્રોની ટીકા જેમ બને તેમ જલદી પૂર્ણ કરવી તેવા મને રથ સેવી રહેલ છે. સ્થા. જિન સમાજમાં શાસ્ત્ર ઉપર સંસ્કૃત ટીકા લખવાને આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સંપૂર્ણ બને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. આજ સુધી ઘણા મુનિવરોએ શાસ્ત્રનું કામ શરૂ કરેલ છે. પણ કેઈએ પૂર્ણ કરેલ નથી. પૂજ્યશ્રી અમુલખઋષીજી મહારાજે બત્રીસે શાસ્ત્ર ઉપર હિન્દી અનુવાદ કરેલ અને સંપૂર્ણ બનેલ. ત્યાર બાદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિન્દી ટીકા કેટલાક શાસા ઉપર લખેલ પણ ઘણાં શાસ્ત્રા બાકી રહી ગયાં પૂજય હસ્તિમલજી મહારાજે એક બે શાઓ ઉપરની ટીકાઓના અનુવાદ કરેલ પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજશ્રીએ સૂયગડાંગ સૂત્ર ટીકા સહિત હિન્દી અનુવાદ કરેલ. શ્રી સૌભાગ્યમલજી મહા રાજે આચારાંગની હિન્દી ટીકા લખેલ. પણ સંપૂર્ણ શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા હજી સુધી સ્થા. જૈન સાધુઓ તરફથી થયેલ નથી. જ્યારે પૂજ્યશ્રી ઘાસી લાલજી મહારાજશ્રીએ ૨૦ શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા તેને હિન્દી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આશા બંધાય છે કે તેઓશ્રી બત્રીસે બત્રીસ શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા લખવામાં સફળ થશે અને શાસ્ત્રોદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ શાસ્ત્રો છપાવી પણ દીધાં છે અને હજી પણ તે શાસ્ત્રો વિશેષ જલદી છપાય તે માટે શાસ્ત્રોદ્ધાર સમિતિ સંપૂર્ણ પ્રયત્ન કરી રહેલ છે તે ધન્યવાદને પાત્ર છે.
જૈન શાસ્ત્રો ધાર સમિતિના રૂ. ૨૫૧ભરીને લાઈફ મેમ્બર થનારને શા તમામ, શાસ્ત્રધાર સમિતિ તરફથી ભેટ મળે છે, આ રીતે એક પંથ અને દે કાજ. બન્ને રીતે લાભ થાય તેમ છે. રૂા. ૨૫૧) માં ૫૦૦ કિંમતના શાસે મળે એ પણ મટે લાભ છે અને પ્રવચનની પ્રભાવના કરવાને ધર્મલાભ પણ મળે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧