Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
९२
अम्मूद्वीपप्राप्तिसूत्र आख्यात इति वदेत्-स्वशिष्येभ्यः प्रतिपादयेत्, अयं भाव:-मन्दरपर्वतेन प्रतिहन्यमान सूर्यस्यातपः मन्दरपर्वतस्य य: परिधिस्तं परिक्षिप्य स्थित इति मेरुसमीपेऽभ्यन्तरतापक्षेत्रविष्कम्भचिन्ता क्रियते ननु एवं सति सर्वोऽपि मन्दरस्य परिधिः सत्रयोविंशति षट्शताधिकैकत्रिंशत्सहस्र ३१६२३ योजनमानः, अस्प तापक्षेत्रस्य विष्कम्भतामापद्येत इति चेदत्रोच्यते, सर्वाभ्यन्तरमण्डले वर्तमानः सूर्यः दीप्तलेश्याकत्वात् जम्बूद्वीपचक्रवालस्य यत्र तत्र प्रदेशे तत्तत् चक्रवालक्षेत्रानुसारेण त्रीन् दशभागान् प्रकाशयति त्रयाणां दशभागानां संकलने (मीलने) यावत्प्रमाणं क्षेत्र तावत्पर्यन्तं तापयतीत्यर्थः । अथैवं सति मुझे मेरुपर्वत परिधेर्यत् त्रिगुणी करणं कृतं तत् किमर्थं दशभागानां त्रिधा गुणनेनैव चरितार्थत्वादिति चेदत्रोच्यते-शिष्याणां सुखावबोधाय तथाकरणस्य आवश्यकत्यादिति ननु दशभिर्भागकरणे मझना चाहिये-इसका भाव ऐसा है-मन्दर पर्वत के साथ टकराता हुआ सूर्यातपमंदर पर्वत की जो परिधि है उसे घेरलेता हैं अतः मेरु के समीप में आभ्यन्तर तापक्षेत्र के विष्कम्भ का विचार किया गया है।
शंका-तो फिर इस तरह के विचार करने पर की जितनी भी परिधि है वह तब ३१६२३ योजन की है और यह इस तापक्षेत्र के विष्कम्भ रूप हो जावेगी? को इसका उत्तर ऐसा है कि सर्वाभ्यन्तर में वर्तमान सूर्य दीप्तलेश्यावाला होने से जम्बूद्वीप चक्रवाला के इधर उधर के प्रदेश में उस उस चक्रवाल क्षेत्र के अनुसार भागों को प्रकाशित करता है. भागों की संकलना में जितने प्रमाणवाला क्षेत्र होता है उतने क्षेत्र को वह प्रकाशित करता है, इस प्रकार होने पर मूल में जो मेरु पर्वत की परिधि को तिगुणित करने की बात कही गई है वह फिर किस लिए कही गई है क्यों कि १० भागों को तिगुणा करने पर वह चरितार्थ हो जाती है तो इस शंका का उत्तर ऐसा है कि शिष्य जनों को इस बात પ્રમાણ નીકળી આવશે. આ પ્રમાણે શિને સમજાવવા જોઈએ. આને ભાવ આ પ્રમાણે છે–મંદર પર્વતની સાથે અથડાતે સૂર્યાતપ મંદર પર્વતની જે પરિધિ છે તેને આવૃત કરી લે છે. એથી મેરુની પાસે આવ્યંતર તાપ-ક્ષેત્રના વિઠંભને વિચાર કરવામાં આવેલ છે.
શંકા–તો પછી આ જાતનો વિચાર કરવાથી મેરુની જેટલી પરિધિ છે તે કુલ ૩૧૬૨૩ જન જેટલી છે અને આ પરિધિ આ તાપક્ષેત્રના માટે વિધ્વંભરૂપ થઈ જશે? તે આને જવાબ આ પ્રમાણે છે કે સર્વાત્યંતમાં વર્તમાન સૂર્યદીપ્ત વેશ્યાવાળો હેવાથી જંબુદ્વીપ ચક્રવાલની આસ-પાસના પ્રદેશમાં તત્ તત ચક્રવાલક્ષેત્ર મુજબ , ભાગોને પ્રકાશિત કરે છે . ભાગની સંકલનામાં જેટલા પ્રમાણુવાળું ક્ષેત્ર હોય તેટલા ક્ષેત્રને તે પ્રકાશિત કરે છે. આ પ્રમાણે થવાથી મૂળમાં જે મેરુપર્વતની પરિધિને ત્રિગુણિત કરવાની વાત કહેવામાં આવી છે. તે શા માટે કહેવામાં આવી છે? કેમકે ૧૦ ભાગેને ત્રિગુણિત કરવાથી તે ચરિતાર્થ થઈ જાય છે. તો આ શંકાનો જવાબ આ પ્રમાણે છે કે શિષ્યોને આ વાતનું જ્ઞાન સારી રીતે થઈ જાય એટલા માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org