Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
प्रकाशिका टीका - सप्तमयक्षस्कारः सु. २५ नक्षत्राणां कुलादिद्वारनिरूपणम्
४०५
श्रवणनक्षत्रे धनिष्ठा नक्षत्रे च भवतीति कथिता, ततः श्रावणामावास्यायामस्याम्, अश्लेषा मघा च कथिता, लोके च तिथिगणनानुसारतो गताया ममावास्यायां वर्तमानायां च प्रतिपदि यस्मिन् अहोरात्रे प्रथमतोऽमावास्या अभूत् ततः सकलोऽपि अहोरात्रोऽमावास्येति व्यवह्नियते, ततो मघानक्षत्रमपि एवं व्यवहारतोऽमावास्यायां प्राप्यते इति न कोऽपि विरोधः ।
परमार्थतस्तु श्रविष्ठीममावास्या मिमानि त्रीणि नक्षत्राणि परिसमापयन्ति, तद्यथापुनर्वसुः पुष्योऽश्लेषाच, आसां पञ्चानामपि युगभाविनीना ममावास्यानां नक्षत्रत्रयाणां मध्येऽन्यतमेन परिसमापनात्, अत्र यद् विशेषतो वक्तव्यं तत् पूर्णिमा प्रकरणे एव कथितं विस्तर भयान पुनरत्र कथ्यते इति ॥
'पोवईणं भंते ! अमावास" प्रोष्ठपदीं भाद्रपदद्मास भाविनीं खलु भदन्त ! अमावास्याम् भाविनी पौर्णमासी श्रवण नक्षत्र में और धनिष्ठा नक्षत्र में होती है ऐसा कहा गया है इस कारण श्रावणमास भाविनी अमावास्या में अश्लेषा और मघा ये दो नक्षत्र होते कहे गये हैं । लोक में तिथिगणना के अनुसार अमावास्या के व्यतीत हो जाने पर और प्रतिपदा के प्रारंभ होने पर वर्तमान अवस्था में उपस्थित हो जाने पर - जिस अहोरात्र में प्रथमतः अमावास्या हुई है वह सकल अहोरात्र 'अमावास्या' इस रूप से व्यवहृत होता है इससे मघा नक्षत्र भी इस व्यवहार के अनुसार अमावास्या में प्राप्त होता है अतः इस कथन में कोई विरोध जैसी बात नही है परमार्थः तो श्रविष्ठी अमावास्या को पुनर्वसु, पुष्य, और अश्लेषा ये तीन नक्षत्र समाप्त करते हैं । इन पांच युगभाविनी अमावास्या ओं को नक्षत्र त्रय में से कोई एक नक्षत्र परिसमाप्त करता है। यहां जो विशेष रूप से वक्तव्य है वह तो हमने पूर्णिमा के प्रकरण में ही कह दिया है अतः अब विस्तार हो जाने के भय से हम उसे यहां दुबारा नहीं कहते हैं 'पोवइण्ण કહેવામાં આવ્યુ છે. આથી શ્રવણ માત્ર ભાવિની અમાવાસ્યામાં અશ્લેષા અને મા એ એ નક્ષત્ર હવાનુ` કહેવામાં આવ્યુ છે લેકમાં તિથિગણુના અનુસાર અમાવાસ્યા પૂરી થઇ જવા પર અને પ્રતિપદા (પડવે) ના પ્રારંભ થવા પર વર્તમાન અવસ્થામાં ઉપસ્થિત થઇ જવા પર–જે અહારાત્રમાં પ્રથમત અમાવસ્યા થઇ છે તે સકળ અહારાત્ર અમાવાસ્યા એ રૂપથી વ્યાવત થાય છે આથી મઘા નક્ષત્ર પણ આ વ્યવહાર અનુસાર અમાવાસ્યા માં આવી જાય છે આથી પ્રસ્તુત કથનમાં કાઈ વિરાધાભાસી હકીકત નથી પરમાત તા શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પુનઃવસુ પુષ્પ અને અશ્લેષા
આ ત્રણુ નક્ષત્ર સમાપ્ત કરે છે. આ પાંચ યુગમાવિની અમાવસ્યાઓને નક્ષત્ર ત્રય થકી કાઇ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અત્રે જે વિશેષરૂપી વક્તવ્ય છે તે તે અમે પૂર્ણિ માના પ્રકરણમાં જ કહી દીધું' છે આથી હવે વિસ્તાર થઈ જવાના ભયે અમે તેનું પુનઃ अभ्यारण ४२तां नयी (पोटुवइण्णं भंते! अमावास कड् णक्खत्ता जोअं जोएंति) हे लहन्त ! ભાદ્રપદ માસ ભાવિની અમાવસ્યાને કેટલાં નક્ષત્ર યથાયેાગ્યરૂપથી ચન્દ્રની સાથે સયુક્ત થઇને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org