Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू. ११ चन्द्रमण्डलसंख्यादिनिरूपणम् १५३ क्षेत्रम्-तत्र व चन्द्रकबासया विष्कम्भः पश्चयोजनशतानि दशाधिकानि, अष्टचत्वारिंशबैकपष्टिभागाः योजनस्य ५१०८ एतच्च व्याख्यातोऽधिकं ज्ञातव्यम्, तथाहि-पञ्चदशचन्द्रस्य मण्डलानि चन्द्रपिम्बस्य विष्कम्भः एकषष्टिभागात्मक योजनस्य षट्पश्चाशद्भागाः, तेन ते ५६ पापभिर्गुण्यन्ते, गात ८४० तदनन्तरमेतेषां योजनानयनार्थम् एकपष्टया मागे हते सति सम्धानि प्रयोदश योजनानि शेषा भवतिष्ठन्ति सप्तरसारिंशत्, तथा पचत्रिवार योजनानि त्रिंशष एकषष्टिभागाः योजनस्य, एकस्य च षष्टिभागस्य सप्तधा छिमस्य संवन्धिनश्चत्वारो भागाः, ततो यदा पञ्चत्रिंशत् चतुर्दशभिर्गुण्यन्ते तदा जातानि चत्वारि योजन सतानि नवत्यधिकानि, येऽपि च त्रिंशदेकषष्टिभागास्तेऽपि चतुर्दशभिर्गुण्यन्ते, जातानि चत्वारिशतानि विंशत्यधिकानि, अयंचराशिरेक षष्टिभागात्मकस्तेन एकषष्टया भागो हियते, लब्धानि पइयोजनानि, एषु पूर्वराशौ प्रक्षिप्तेषु जातानि ४९६ योजनानि शेषाश्चतुःपञ्चाजो यह मंडल क्षेत्र कहा गया है सो इस में एक योजन के ६१ भाग कर उसके ४८ भाग और अधिक कर देना चाहिये इस तरह यह मंडल क्षेत्र ५१.
योजन का होता है ऐसा जानना चाहिये इसका स्पष्टीकरण इस प्रकार से हैचन्द्रमण्डल १५ कहे गये हैं चन्द्रषिम्यका विष्कम्भ एक योजन के कृत ११ भागों में से ५६ भाग प्रमाण है सो १५ को ५६ से गुणित करने पर ८४. होते हैं अप ८४. भागों के योजन बनाने के लिये ६१ का भाग देने पर ४७ भाग बचते हैं और १३ योजन बन जाते हैं १५ मंडलों की अन्तर संख्या १४ होती है एक एक मंडल का अन्तर ३५%, योजन का है और ६१ भागके १ भाग के ७ टुकडे करने पर ४ भाग प्रमाण है जब ३५ में १४ से गुणा करते हैं तष ४९० योजन आते हैं जो भाग है इन्हें भी जव १४ से गुणित करते है तब ४२० आते हैं यह राशि ६१ भागात्मक है इसलिये ६१ का भाग देने पर આકશ છે તે મંડળશેત્ર કહેવાય છે. તે આમાં એક એજનના ૬૧ ભાગે કરીને તેના ૪૮ ભાગે બીજા વધારાના કરવા જોઈએ. આ પ્રમાણે આ મંડળક્ષેત્ર ૫૧૦Yર જન જેટલું થાય છે. આમ સમજવું જોઈએ. આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ચન્દ્રમંડળ ૧૫ કહેવામાં આવેલા છે. ચન્દ્રબિંબને વિકુંભ એક એજનના ૬૧ ભાગમાંથી ૫૬ ભાગ પ્રમાણ છે. તે ૧૫ ને ૫૬ સાથે ગુણિત કરવાથી ૮૪૦ થાય છે. હવે ૮૪૦ ભાગોના જન બનાવવા માટે ૬૧ ને ભાગાકાર કરવાથી ૪૭ ભાગ અવશિષ્ટ રહે છે અને ૧૩ જન બને છે. ૧૫ મંડળની અંતર સંખ્યા ૧૪ થાય છે. એક-એક મંડળનું અંતર ૩૫ જન જેટલું છે. અને ૬૧ ભાગ પૈકી એક ભાગના ૭ કકડા કરવાથી ૪ ભાગ પ્રમાણ થાય છે. જ્યારે ૩૫ માં ૧૪ ગુણિત કરવામાં આવે છે ત્યારે ૪૯૦ જન આવે છે. જે ૨ ભાગ છે. આ બધાને પણ જ્યારે ૧૪ થી ગુણિત કરીએ છીએ ત્યારે ૪૨૦ આવે છે. આ રાશિ ૬૧ ભાગાત્મક છે, એટલા માટે ૬૧ ને ભાગાકાર કરવાથી ૬ યજન બને
ज०२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org