Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३१६
जम्बूद्वीपप्रज्ञप्तिस्त्र पन्नता' किमादिकानि नक्षत्राणि, तत्र किम् नक्षत्रं अदिर्येगा तानि किमादिकानि प्रज्ञप्तानिकथितानीति संवसत्सरादि विषयकः प्रश्नः, भगवानाह-'गोयमा !' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'चंदाइया संबच्छरा' चन्द्रादिसा: संवत्सराः, तत्र चन्द्रः- चन्द्र संवत्सर आदिर्येषां संवत्सराणां ते चन्द्रादिकाः संवत्सराः, चन्द्रचन्द्राभिवदितचन्द्राभिवर्द्धित नामक संवत्सर पञ्चकात्मक युगस्य प्रवृत्तौ सर्व प्रथमत श्चन्द्रसंपत्तरस्यैव प्रवर्तनात्, नतु अभिवद्धितसंवत्सरस्य प्राथम्यं तस्य युगे त्रिशन्मासातिकमे सद्भावादिति । अथ युगस्यादी प्रवर्त्तमानत्वात् चन्द्रसंवत्सरः संवत्सराणामादिः कथितः; तत्र युगस्यादित्वमेव कथम् इति चेत्रोच्यते आदिवाला है अहोरात्र में कौन आदिवाला है ३० मुहूर्तों में से कौन मुहूर्त आदिवाला है ? ११ करणों में से कौन करण आदिवाला है ? नक्षत्रों में से कौन नक्षत्र आदि वाला है ? इसी प्रकार से "ऋतुओं में कौनसी ऋतु आदि वाली है" ऐसा भी प्रश्न किया गया समझ लेना चाहिये। सूत्र में जो बहुवचन का निदेश हुआ है वह द्विवचन के निर्देश में किया गया जानना चाहिये क्योंकि अयन तो दो ही होते हैं इन प्रश्नों के उत्तर में प्रभु कहते हैं 'गोयमा ! चंदाइया संवच्छरा' समस्त सवत्सरों में सब से प्रथम संवत्सर चन्द्र संवत्सर है युग संव. त्सर के ५ भेद प्रकट किये जा चुके हैं इन पांच संवत्सरात्मक युग की प्रवृति होने पर सर्व प्रथम चन्द्र संवत्सर की ही प्रवृत्ति होती है. अभिवर्द्धित संवत्सर की नहीं क्योंकि युग में जब ३० मास समाप्त हो जाते हैं तभी अभिवर्द्धित संवत्सर की प्रवृत्ति होती है। , ___ शंका-युगकी आदि में प्रवर्तमान होने से चन्द्र संवत्सर में अन्य संवत्सरों की अपेक्षा आदिता कही गइ है, तो युग में आदिता कैसे आती है ? पन्नत्ता' शु४१५६ गाने १५५६ मा पनि ५२ मांधी ४ये. पक्ष माहियाणा छ ? अहोरात्रमा કે આદિવાળું છે? મુહૂર્તોમાંથી કયું મુહૂર્ત આદિવાળું છે? ૧૧ કરણેમાંથી કયું કરણ આદિવાળું છે? નક્ષત્રમાંથી કયું નક્ષત્ર આદિવાળું છે? એવી જ રીતે “તુઓમાં કઈ હતુ આદિવાળી છે?” એ પણ પ્રશન કરવામાં આવેલે સમજ. સૂત્રમાં જે બહુવચનને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે દ્વિવચનના નિર્દેશમાં કરવામાં આવેલે જણ જોઈએ કારણ કે अयन तो मे १ डोय छे. २॥ प्रश्न:ना उत्तरमा प्रभु ४९ छे-'गोयमा! चंदाइया संवच्छरा' સમસ્ત સંવત્સરમાં સહુથી પ્રથમ સંવત્સર ચન્દ્ર સંવત્સર છે. યુગસંવત્સરના પાંચ ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે. આ પાંચ સંવત્સરાત્મકયુગની પ્રવૃત્તિ થવાથી સર્વપ્રથમ ચન્દ્ર સંવત્સરની જ પ્રવૃત્તિ થાય છે. અભિવતિ સંવત્સરની નહીં કારણ કે યુગમાં જ્યારે ૩૦ માસ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ અભિવદ્ધિત સંવત્સરની પ્રવૃત્તિ થાય છે.
શંકા–યુગની આદિમાં પ્રવર્તમાન હોવાથી ચન્દ્રસંવત્સરમાં અન્ય સંવત્સરાની અપેક્ષાએ આદિતા કહેવામાં આવી છે, તે યુગમાં આદિતા કઈ રીતે આવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org