Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
美七
' एवं पुणत्रयविद्धि भागसहियं तु सोहण गं । एतो अभिईआई बीयं वोच्छामि सोहणगं' ॥ ( एतत् पुनर्वसोच द्विषष्टिभागसहितं तु शोधनकम् । इतोऽभिजिदादीनां द्वितीयं वक्ष्यामि शोधनकम् ||६|| इतिच्छाया,
जम्बुद्वीपप्रति
अस्यार्थः - एतत् अनन्तरपूर्वोक्तं शोधनकं सकलमपि पुनर्वसु सत्कद्वाषष्टिभागसहितं ज्ञातव्यम्, अयं भावः- ये पुनर्वसु संबन्धिनो द्वाविंशतिमुहूर्त्तास्ते सर्वेऽपि उत्तरस्मिन् उत्तरस्मिन् शोधन के अन्तःप्रविष्ट वर्तन्ते नतु द्वाषष्टि भागास्ततो यत् यत् शोधनकं शोध्यते तत्र तत्र पुनर्वसु संबन्धिनः षट्चत्वारिंशद् द्वापष्टि भागा उपरितनाः शोधनीया इति । एतत् पुनर्वसु प्रभृति उत्तराषाढापर्यन्तं प्रथमं शोवनकम्, इत ऊर्ध्वमभिन्निक्षत्रमादिं कृला द्वितीयं शोधनकं वक्ष्यामि । अत्र द्वितीयशोधनकप्रकाशे यथाशास्त्रं ज्ञातव्यः, विस्तरभयान्नात्र लिख्यते इति । तदयं संक्षेपार्थः केनापि पृच्छयते युगस्थादौ प्रथमा अमावास्या केन नक्षत्रेण युक्ता यहां शोधनक पुनर्वसु नक्षत्र का द्विषष्टि भाग सहित है ।
अब यहां से अभिजितू आदि नक्षत्रों का द्वितीय शोधनक कहता हूं तात्पर्य इस कथन का ऐसा है कि जो पुनर्वसुसंबंधी २२ मुहूर्त हैं वे सब भी उत्तर के शोधनक में अन्तः प्रविष्ट हैं, ६२ भाग अन्तः प्रविष्ट नहीं हैं, इसलिये जो २ शोधनक शोधा जाता है वहां २ पुनर्वसु संबंधी ४६ द्वाषष्टि भाग ऊपर के शोध लेना चाहिये यह प्रथम शोधनक पुनर्वसु आदि उत्तराषाढा तक के नक्षत्रों का प्रकट किया गया है ।
अब अभिजित् नक्षत्र से लेकर द्वितीय शोधन कहा जाता है - इस में द्वितीय शोधनक प्रकार जैसा शास्त्र में कहा गया है वैसा है अतः वह वहीं से जानलेना चाहिये विस्तार हो जाने के भय से हम उसे यहां नहीं लिख रहे हैं । from यही है कि जब कोई ऐसा प्रश्न करने लगे कि युग की आदि में
ભાગ સહિત છે. હવે અહીથી અભિજિત્ આદિ નક્ષત્રોનુ દ્વિતીય શેાધનક કહું છું. આ કથનનું તાત્પર્ય એ છે કે પુનસુ સંખ ́ધી જે ૨૨ મુહૂત છે તે સઘળાં જ ઉત્તર ઉત્તરના શેાધનકમાં અન્તઃપ્રવિષ્ટ છે ૬૨ ભાગ અન્તઃપ્રવિષ્ટ નથી આથી જે જે શેષનક શેાધવામાં આવે છે ત્યાં ત્યાં પુનસુ સંધી ૪૬ ખાસ ભાગ ઉપરના શેાધી લેવા જોઇએ. આ પ્રથમ શેાધનક પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના પ્રકટ કરવામાં આવ્યા છે.
भे
હવે અભિજિત્ નક્ષત્રથી લઇને દ્વિતીય શેષનક કહેવામાં આવે છે–આમાં દ્વિતીય શેધનક પ્રકાર શાસ્ત્રમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે તેવુ` છે આથી તે ત્યાંથી જ જાણી લેવુ. વિસ્તાર થઈ જવાના ભયે અત્રે અમે તેના ઉલ્લેખ કરતાં નથી સારાંશ એ જ છે કે-જ્યારે કાઇ એવા પ્રશ્ન કરવાં લાગે કે યુગની આદિમાં પ્રથમા અમાવાસ્યા ઢયા નક્ષત્રથી જોડાઇને સમાપ્ત થઇ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org