Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
૨૭૮
अम्बूद्वीपप्रति
तथा युगे सूर्यमासाः षष्टिरिति ध्रुवराशेः १८३० लक्षणस्न पष्टिसंख्यया भागो ह्रियते तदा यल्लभ्यते तत् सूर्यमासमानम्, तथा अभिवर्द्धिते संवत्सरे तृतीये पञ्चमेवा त्रयोदश चन्द्र मासा भवन्ति तद्वर्षं द्वादशभागी क्रियते, तत् एकैको भागोऽभिवर्द्धितमास इति कथ्यते । अत्र खलु अभिवर्द्धितसंवत्सरस्य त्रयोदश चन्द्रमास प्रमाणस्य दिवसप्रमाणं त्र्यशीत्यधि कानि त्रीणि शतानि चतुश्चत्वारिंशच्च द्वापष्टिभागाः, कथमेवं भवतीति वेदत्रोच्यते चन्द्रकी राशि संपन्न हो जाती है इस प्रमाण वाली दिवस राशि को रखकर नक्षत्र चन्द्र, ऋतु आदि मासों के दिनों को लाने के लिये यथा क्रम ६७-६१, ६० और ६२ इन से उसमें भाग देना चाहिये तव यथोक्त नक्षत्रादि मास चतुष्क गत दिनों का प्रमाण आजाता है जैसे -युग दिनराशि १८३० है इस में एक युग के ६७ मासों का भाग देने पर जो लब्ध होता है वह नक्षत्र मामका प्रमाण आजाता है तथा इसी युग दिन राशि में एक युगके ६१ ऋतु मासका भाग देने पर जो लब्ध होता है वह ऋतु मासों का प्रमाण निकल आता है एक युग में सूर्य मास ६० होते हैं इसलिये ध्रुवराशि रूप १८३० में ६० का भाग देने पर जो लब्ध आता है वह सूर्य मास का प्रमाण आता है अभिवर्द्धित नामके तृतीय युग संवसर में और इसी नामके पांचवे संवत्सर में १३ चन्द्रमास होते हैं यह कथन पोछे समझाया जा चुका है इन में १२ का भाग देने पर जो लब्ध होता है वह अभिवर्द्धितमास अधिक मास आता है अभिवर्द्धित संवत्सर के१३ चन्द्र मासों के दिनों का प्रमाण ३८३ भाग होता है अर्थात् १३ चन्द्रमासों मे ३०३ दिन १ दिन के ६२ भागों में से ४४ भाग होते हैं यह प्रमाण इस प्रकार से निकलता રાશિને નક્ષત્ર, ચન્દ્ર, ઋતુ આદિ માસેાના દિવસેને લાવવા માટે યથાક્રમ ૬૭, ૬૧, ૬૦ અને ૬૨ એમના વડે તેમાં ભાગાકાર કરવા જોઇએ. ત્યારે યથાક્ત નક્ષત્રાદિમાસ ચતુષ્ટગત દિનાનું પ્રમાણ આવી જાય છે. જેમકે-યુદિન રાશિ ૧૮૩૦ છે. આમાં એક યુગના ૬૭ માસાના ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે, તે નક્ષત્રમાડાનું પ્રમાણ છે, એવુ સમજવું. તેમજ એજ યુદિન રાશિમાં એક યુગના ૬૧ ઋતુષાસને ભાગાકાર કરવાથી જે લબ્ધ હોય છે તે ઋતુમાસાનું પ્રમાણ છે, આમ સમજવુ એક યુગમાં સૂ માટે ૬૦ હોય છે. એથી ધ્રુવરાશરૂપ ૧૮૩૦માં ૬૦ના ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે તે સૂર્યમાસનુ પ્રમાણ આવે છે. અભિવૃતિ નામક તૃતીયયુગ સંવત્સરમાં અને એજ નામવાળા પાંચમા સંત્સવરમાં ૧૩ ચન્દ્રમાસા હોય છે. આ કથન પહેલાં સ્પષ્ટ કરવામાં આવેલું છે. આમાં ૧૨ ના ભગાકાર કરવાથી જે લબ્ધ થાય છે તે અભિવિદ્ધિતમાસ અધિકમાસ આવે છે. અભિવદ્ધિત સત્તના ૧૩ ચન્દ્રમાસાના દિવસેાનું પ્રમાણુ ૩૮૩′ ભાગ હોય છે. એટલે કે ચન્દ્રમાસેાનુ` ૩૮૩ દિવસ અને ૧ દિવસના ૬૨ ભાગોમાંથી ૪૪ ભાગેા થાય છે. આ પ્રમાણુ આ રીતે નીકળે છે. ચન્દ્રમાસમાં દિવસનું
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org