Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रतापनासूत्रे ध्नन्ति, पारभविकायुर्वन्धकाले च एकान्नतिर्यग्योग्या एकान्तमनुष्ययोग्या वा प्रकृतीरूपचिन्वन्ति अत एव पूर्वोत्पनका असुरकुमाराः महाकर्मतरा भवन्ति, पश्चादुत्पन्नकाः पुनरसुरकुमारा नाद्यत्वेऽपि पारभविकायुर्वघ्नन्ति नो वा तिर्यग्योनिक मनुष्ययोग्याः प्रकृती रुपचिवन्ति, तस्मात्ते अल्पकर्मतरा भवन्ति, इति भावः, प्रतकमुपसंहरन्नाह-'से तेणढे णं गोयमा ! एवं वुच्चइ- असुरकुमारा णो सव्वे समकम्मा' हे गौतम ! तत्-अथ तेनार्थेन एवम्-उक्तरीत्या उच्यते-असुरकुमारा नो सर्वे समर्माणो भवन्तीति, ‘एवं वनलेस्साए पुच्छा' एवम्-समकर्मवदेव वर्ण लेश्ययोरपि पृच्छा, तथाच असुरकुमाराः किं सर्वे समवर्णा भवन्ति ? नायमर्थः समर्थः, तत् केनार्थेन एवमुच्यते-असुरकुमाराः सर्वे नो समवर्णा इति ? असुरकुमारा द्विविधाः प्रज्ञप्ता:-पूर्वोत्पत्रकाच, पश्चादुत्पन्नकाश्च, 'तत्थ णं जे ते पुखोववनगा तेणं अविसुद्धवन्नतरागा' तत्र खलु-पूर्वोत्पन्न पश्चादुत्पन्नासुरकुमाराणां मध्ये ये ते पूर्वोपपन्नका असुरकुमारास्ते तिर्यंचयोग्य अथवा एकान्त मनुष्य योग्य प्रवृत्तियों का उपचय करते हैं । इस कारण पूर्वोत्पन्न असुरकुमार महाकर्म चाले होते हैं। किन्तु जो असुरकुमार बाद में उत्पन्न हुए हैं उन्होंने अभी तक परभव की आयु नहीं बांधी है और न तिर्यंच या मनुष्य के योग्य प्रकृतियों का उपचय किया होता है, इस कारण वे अल्पतर कर्मवाले होते हैं । अब प्रकृत का उपसंहार करते हैं-गौतम ! इस कारण ऐसा कहा जाता है कि सभी असुरकुमार समान कर्म वाले नहीं होते। __ जैसे समान कर्म में के विषय प्रश्न किया गया है, उसी प्रकार वर्ण और लेश्या के संबंध में भी प्रश्न समझ लेना चाहिए, जैसे-क्या सभी असुरकुमार समान वर्ण, वाले होते हैं ? उत्तर-'गौतम ! यह अर्थ समर्थ नहीं है। गौतम'किस कारण से ऐसा कहा जाता है कि सब असुरकुमार समान वर्ण वाले नहीं होते ?' भगवान्-'असुरकुमार दो प्रकार के होते हैं-पूर्वोत्पन्न और पश्चात्કરે છે. પરભવ સંબંધી અયુના બન્ધના સમયે એકાન્ત તિર્યંચ ગ્ય અથવા એકાન્ત મનુષ્ય એગ્ય પ્રકૃતિને ઉપચય કરે છે. એ કારણે પૂર્વોત્પન્ન અસુકુમાર મહાકર્મવાળા જય છે. પરંતુ જે અસુરકુમાર પછીથી ઉત્પન્ન થાય છે, તેઓને હજુ સુધી પરભવનું આયુ નથી હતું અને તિર્યંચ કે મનુષ્યને પ્રકૃતિને ઉપચય કર્યો હોતો નથી. એ કારણે તેઓ અલપતર કર્મવાળા હોય છે. હવે પ્રકૃતિને ઉપસંહાર કરે છે હે ગૌતમએ કારણે એવું કહેવાય છે કે બધા અસુરકમાર સમાન કર્મવાળા નથી હોતા.
જે સમાન કર્મના વિષયમાં પ્રશ્ન કરાયેલ છે, એજ પ્રકારે વર્ણ અને વેશ્યાના સમ્બન્ધમાં પણ પ્રશ્ન સમજી લેવું જોઈએ, જેમકે-શું બધા અસુરકુમાર સમાન વર્ણવાળા હોય છે? ઉત્તર-ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ગૌતમસ્વામી શા કારણથી એમ કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન વર્ણવાળા નથી હોતા ?
શ્રી ભગવાન- “અસુરકુમાર બે પ્રકારના હોય છે–પૂર્વોત્પન્ન અને પશ્ચાત્પન્ન જે
श्री. प्रशान। सूत्र:४