Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાર્થ–- આ પૂર્વોક્ત “ir--r:' માતા-પિતા સ્વજન વગેરેને સંબંધ મજૂati-મનુ ગાળામુ” મનુષ્યના માટે “જાયા -પાતાજા ' સમુદ્રના સમાન “શતારિમા-ગરા દુસ્તર છે. “જ0-ચત્ર' જે સંગમાં “રા લોહેં-જ્ઞાતિ જ્ઞાતિસંસર્ગમાં “પુજિયા-જૂર્શિતા આસક્ત થયેલ “જાઝીવાડ અસમર્થ પુરૂષ “વિસંતિ વિરુતિ દુઃખી થાય છે. ૧૨ા.
સૂત્રાર્થ–માતા-પિતા આદિ સ્વજનના સંબંધરૂપ પૂકતસંગ માણસોને માટે સમુદ્રના સમાન સ્તર છે. સ્વજનના મોહમાં આસક્ત થયેલા મૂછભાવને કારણે તેમને સંસર્ગ નહી છેડી શકનારા-કાયર માણસે આ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે અને જન્મ, જરા અને મરણનાં દુઃખાને અનુભવ કર્યા જ કરે છે. કેરા
ટીકાથ–આ પહેલાં કહેલ માતા-પિતા વિગેરે સ્વજન સંબંધીજનને મોહપાશ રૂપસંબંધ સમુદ્રની માફક અતિ દુર હોય છે. જેમ અલ્પ પરાક્રમી સમુદ્રને પાર કરી શકતું નથી તેજ રીતે અ૯પ પરાકમવાળા પુરૂષને માતા-પિતા વિગેરે સ્વજનાદીઓને સંબંધ છેડે તે ઘણો જ મુશ્કેલી ભર્યો છે કે જે સંગમાં કાયર પુરૂષે દુઃખ ભોગવ્યા જ કરે છે. તે કાય૨ પુરૂ કેવા હોય છે? તે માટે કહે છે કે–તેઓ પુત્રકલત્રાદિ સંબધમાં ઘણા જ આસક્ત થઈને તેમાં જ રચ્યાપચ્યા હોવાથી પરમ પુરૂષાર્થરૂપ મેક્ષ મેળવવા પ્રયત્ન કરી શકતા નથી. અને સંસારરૂપી સમુદ્રમાં જ ભ્રમણ કર્યા કરે છે. ૧રા
સૂત્રકાર સાધુને ઉપદેશ આપતાં આ પ્રમાણે વિશેષ કથન કરે છે–
શબ્દાર્થ–‘મિજવૂ-મિલ્સ ” સ ધુ “i –સંવ” તે જ્ઞાતિ સંબંધને “ઘર નાચ–ારિજ્ઞાવ' જ્ઞપરિણાથી અનર્થકારક જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છડી છે કેમકે “સરવે - ' બધા જ સંબંધ “મારવા-માત્રા મહાન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨