Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે પાત્ર (તસ્તરુ) લાવી દે। પડુ` સાંખેલું ‘ખાંડણિયા તથા સાજી વિગેરે ખાર ગાળવાનું પત્ર પણ લાવી દે. ૫૧૨ા
ટીકા—મારે માટે પાન, સાપારી માદિ મુખવાસના પદાર્થોં લાપી દે. કપડાં સાંધવાં માટે સાયદેરા પણ લાવી આપેા. ઘરમાં પેશાખ કરવા માટે ચાકડીની વ્યવસ્થા કરી અથવા પેશાબ કરવા માટે તસ્તરુ લાવી દો. (રાત્રે ભયને કારણે પેશાબ કરવા બહાર જઇ શકાય નહી. તેથી પેશાબ કરવા માટે પાત્ર મગાવે છે) ઘરમાં અનાજ સાફ કરવા માટે—સાવા પ્રાટકવા માટે સૂપડું પણ હેવુ જોઈએ. ધાન્યને ખાંડીને તેના ફેંતરાં આદિ દૂર કરવા માટે ખાંડણિયાની પણ જરૂર પડે છે. સાજી વિગેરે ખાર ગાળવા માટે પાત્રની જરૂર પડે છે. તેથી આ બધી સામગ્રી લાવી આપવાના તે તેને આદેશ કરે છે, અને તે સયમભ્રષ્ટ સાધુને તેની આ આજ્ઞાઓનુ` પાલન કરવુ' પડે છે, ।૧૨।
6 जायाए
શબ્દાથ~~ાણો-રે આચુથ્થŕ' હે દીઘ વિન્ ‘પાણ-ચાકર્’ ટૂંબતા આનુ પૂજન કરવા માટે તામ્રપાત્ર અને હર્ષી ચાર્જ ૨' જળપાત્ર અથવા મધુપાત્ર તથા વનવર---' શૌચગૃહ ‘«ળાપ્તિ-જ્ઞાનય’ ખાદાવી આપે આ અધી વસ્તુઓ મારી અનુકૂળતા માટે તૈયાર કરાવી આપે, તથા સામનેરા-જ્ઞાતાચ શ્રામળેવાય' આપણા શ્રમણપુત્રને રમવા માટે ‘સાચવ અશપાત વ' એક ધનુષ અન તો હૈં ་-નોર્થ ચ' અળદ અને રથ લાવા. ૫૧૩ા સૂત્રાથ—વળી તે સ્ત્રી તેને એવી આજ્ઞા ફરમાવે છે કે—હૈ આયુષ્ય મન્ ! દેવપૂજાને માટે ચન્દાલક (તામ્રપાત્ર) લાવી દે. કરક (જલપાત્ર અથવા મદિરા ભરવાનું પાત્ર) લાવી દા, ઝાડે જવા ખાડા ખોદી દો. આપણા શ્રમણ પુત્રને માટે ધનુષ તથા બળદ અને રથ પણ લાવી દે. ૫૧૩
ટીકાથ~હે પ્રાણનાથ ! હૈં આયુષ્મન્ ! દેવપૂજાને માટે તામ્રપત્ર ાવી દો. ‘કરક' જળપાત્ર અથવા સદિશ પાત્ર અભિષેક કરવા માટે શંગના આકાર જેવા પાત્રને કર કહે છે. ઘરમાં જ જાજરૂ જવા માટેની વ્યવસ્થા કરી દે।-જાજરુ' બનાવી દો અથવા ખાડા ખાદી દો. આપણા આ લાડકા બેટાને રમવા માટે ધનુષ લાવી દે, તથા એક ખળદ અને રથ પણ લઈ આવે કે જેની સાથે તે રમીને આખા દિવસ નદમાં વ્યતીત કરે. (૧૩)
6
શબ્દાર્થ -‘દિય ་-ઘણિ શ્વ' માટિની પુતળી અને દિત્તિમય' ન --કિકિર્મ ક્રૂ' વાજા તથા કુમારમૂયા-મસૂત્તા' રાજપુત્ર સરીખા આપણ પુત્રને રમવા માટે Àછોરું૨-ચેનો ૨' કપડાના બનાવેલ દા લાવી આપે. ‘વાસં પ સમમિત્રારા વર્ષ ણમસ્થાÄ' વર્ષાઋતુ નજીક આવેલ છે. જેથી ‘આદું-આવસ્થ' વર્ષાદથી ખચવા માટે ઘરની સગવડ કરી આપા તેમજ મત્ત -મત્તે ૬' અનાજ પણ ‘જ્ઞાન-જ્ઞાનૌદ્િ’લાવી આપે।।૧૪। સૂત્રા-માટીની ઢિંગલી અને વાજુ (ડુગડુગી) લઇ આવા આપણા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૪૧