Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ પ્રકારે નારકના ભવમાં તેમનાં શરીરનું છેદન–ભેદન કરવામાં આવે છે. જ એ પૂર્વભવમાં મૃષાવાદનું સેવન કર્યું હોય છે, તેમને પરમધામિક અસુરે તે મૃષાવાદનું સ્મરણ કરાવીને તેમની જીભ કાપી નાખે છે. પારકા દ્રવ્યનું અપહરણ કરનારા જીનાં અંગે કાપી નાખવામાં આવે છે. પરસ્ત્રી સાથે કામભેગેનું સેવન કરનાર ઇવેના અંડકોષ ખેંચી કાઢવામાં આવે છે. મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લેભ કરનારા જીવને તેમના દાનું સ્મરણ કરાવીને તે દેને અનુરૂપ યાતનાઓ આપવામાં આવે છે, તેથી જ સૂત્રકારે આ પ્રકારનું જે કથન કર્યું છે, તે યથાર્થ જ છે-જે જીવે જેવા કર્મો કર્યા હોય, તેને અનુરૂપ-તે કર્મના વિપાક જનિત-ભાર (કચ્છ) તેને સહન કરવું જ પડે છે. એટલે કે કરેલાં કર્મોનાં ફળ દરેક જીવે અવશ્ય જોગવવા જ પડે છે. ૨૬
“માિત્તિ' ઈત્યાદિ
શબ્દાર્થ–બાળકનારાના પ્રાણાતિપાત વગેરે દૂર કમ કરવાવાળા અનાર્ય પુરુષ “હુર્ત-સુમ પાપને “મગિણિત્તા-સમર્થ ઉપાર્જન કરીને “ોઈ દિ ૨ કૂિળા-રૂ તૈધ વિઠ્ઠીના ઈષ્ટ એવમ પિયથી રહિત થઈને “દુમિ-દુખ દુર્ગધથી ભરેલ “ઈલને -ઘરે ર . અત્યંત વધારે અથભ પશવાળા કુળ-કુળ” માંસ અને લેહી વગેરેથી ભરેલ નરકમાં “બ્લોગ – કર્મના વશવતી થઈને ગાવલંરિઆવતરિત' નિવાસ કરે છે. પરછા
સૂત્રાર્થ—અનાર્ય છે એટલે કે પ્રાણાતિપાત આદિ હેય કર્મ કરનારા જ પાપનું ઉપાર્જન કરીને, ઈષ્ટ અને કાત શખ િવિષયોથી રહિત, દુગધયુક્ત અત્યન્ત અશુભ સ્પર્શ યુક્ત, અને માંસ, રુધિર આદિથી પરિપૂર્ણ નરકમાં ઉત્પન્ન થાય છે અને કૃત કર્મોને દુઃખજનક વિપાક ત્યાંના તેમના આયુષ્યને અન્તકાળ પર્યત ભેગવે છે. પરિણા
ટીકાર્ય-અનાર્ય લકે, એટલે કે પ્રાણાતિપાત આદિ ક્રૂર કમ કરનારા લોકો, જીવહિંસા, મૃષાવાદ, ચેરી આદિ આશ્રવારે મારફત પાપનું ઉપાર્જન કરીને નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઈષ્ટ અને કાન્ત (મો)
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૭૯