Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમ્યજ્ઞાનથી યુક્ત, પાપના અનુષ્ઠાનેથી વિરત (નિવૃત્ત) અને મન, વચન અને કાયાથી પિતાના આત્માનું અશુભ અનુષ્ઠાનથી ગેપન કરનાર (આત્મગુપ્ત પુરુષ) ત્રસ અને સ્થાવર જીવોને જાણીને તેમના ઉપઘાત (હિંસા) કર નારી ક્રિયાઓને ત્યાગ કરે. ૨૦
હવે સૂત્રકાર સ્વયૂથિક કુશીલને અનુલક્ષીને આ પ્રમાણે ઉપદેશ આપે છે-“જે ” ઈત્યાદિ
શબ્દાર્થને- જે સાધુ નામ ધારીએ ધ૪ઢું-ધર્મઢષ ધર્મથી મળેલા અર્થાત્ ઉદ્દેશક, કત, વિગેરે દોષ વિનાના આહારને “વિnિgવિનિધાર છોડીને “મું-મું ઉત્તમ પ્રકારનું ભજન કરે છે, તથા અને જે સાધુએ “વિચા-વિરેન” અચિત્ત જળથી પણ “લા -સંધ્રુત્ય અંગોનું સંકેચન કરીને પણ “વિજારૂ-રાતિ' સ્નાન કરે છે. તથા ” જેઓ ધોર-ઘાવતિ” પિતાના વસ્ત્ર અથવા પગ વિગેરેને ધુએ છે. “સૂણચરું વર્ષજૂતિ = વં” અને શેભાને માટે મેટા વસ્ત્રને નાનુ અથવા નાના વસ્ત્રને મેટું કરે છે “અહુ-કથા તીર્થકર તથા ગણધરેએ કહ્યું છે કેEmજિયાત - નાથ (ર’ તે સંયમ માર્ગથી દૂર જ છે. આ ૨૧ |
સૂત્રાર્થ જે શિથિલાચારી સાધુ એટલે કે નિર્દોષ આહારને સંગ્રહ કરીને (સંચય કરીને) લેગવે છે, જે અચિત્ત જળ વડે સ્નાન કરે છે, જે વસ્ત્ર અને હાથ પગ દેવે છે જે શેભાને માટે લાંબા વસ્ત્રને ટૂંક અને ટૂંકા વસ્ત્રને લાંબુ કરે છે, તે સાધુ નિભાવથી દૂર રહે છે, એવું તીર્થકરો અને ગણધરોનું કથન છે. ૨૧
ટીકાઈ–જે શિથિલાચારી સાધુ ધર્મલબ્ધ આહાર અને પાણીને, એટલે કે આધાકર્મ, ઔશિકા, કયકિત આદિ દોષથી રહિત આહાર પાણીને પણ સંગ્રહ કરીને (સંચય કરીને) ભેગવે છે, જે સાધુ અચિત્ત જળ વડે પણ અંગને સંકોચીને શુદ્ધ જગ્યામાં પણ નાન કરે છે, એટલે કે શેભાને માટે આંખ, ભમર આદિ ધોઈને દેશસ્નાન કરે છે, અને આખા શરીરને
નારું સર્વસ્નાન કરે છે. જે બાહ્ય વસને વિના કારણે દેવે છે, જે શેભાને માટે લાંબા વસ્ત્રને કાપીને ટૂંકું કરે છે અને ટૂંકા વસ્ત્રને સાંધીને લાંબું કરે છે, એ સાધુ નિગ્રંથભાવથી એટલે કે સંયમના અનુષ્ઠાનથી અત્યન્ત દુર રહે છે, એવું તીર્થ કરો અને ગણધરેએ કહ્યું છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮૧