Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા—જેની સત્તાથી જીવ શુભ અનુષ્ઠાનથી રહિત થાય છે. તે મદ્ય વિગેરે પ્રમાદ કહેવાય છે. કહ્યું પણ છે કે-‘મગ વિથ સાથ' ઇત્યાદિ મદ્ય, વિષય, કષાય, નિદ્રા, અને પાંચમી વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ વીતરાગ દેવાએ કહેલ છે. આ મદ્ય વિગેરે પ્રમાદ કર્મોના જનક ઉત્પન્ન કરવાવાળા છે. તેજ કારણથી તિર્થંકરો વિગેરે તેને કમ એ પ્રમાણે કહે છે. અને પ્રમાદના પરિત્યાગને એકમ કહે છે.
કહેવાના હેતુ એ છે કે—પ્રમાદવાળા જીવને કમનું ખધન થાય છે. અને કર્માંવાળા જીવના જે ક્રિયારૂપ વ્યાપાર છે, તે માલવીય કહેવાય છૅ, જે જીવ પ્રમાદથી રહિત હાય છે, તેને કર્માનેા અભાવ થઈ જાય છે. અને કના અભાવવાળા જીવના અનુષ્ઠાનને પંડિતીય' કહેવાય છે, અર્થાત્ પ્રમત્ત અને ક્રમ વાળા જીવનુ ખાલવીય અને અપ્રમત્ત અને અકર્મા-કમ વિનાના
જીવનું પડિત' વીય છે. વીય ની સાથે 'ના' અથવા 'વ્રુિતા' એ વિશેષણા લગાડવામાં આવે છે. તે પ્રમાદ ’અને અપ્રમાદના કારણથી જ હાય છે.
અભવ્ય જીવાતુ. માલવીય અનાદિ અને અનત છે. ભવ્ય જીવાતુ અનાદિ સાન્ત છે. અર્થાત્ તે સદા કાળથી ચાલ્યુ આવે છે, પરંતુ કાઈ વખત તેના અન્ત આવી જાય છે, પ`ડિતવીય સાદિ સાન્ત જ હાય છે, આના સાર એ છે કે-તીર્થંકર ભગવતએ પ્રમાદ ને ક્રમ અને અપ્રમાદ ને એકમ કહેલ છે. તેજ પ્રમાદના કારણે ખાલવીય અને અપ્રાદના કારણે પ'ડિતવીય હાય છે, ॥૩॥
ખાળવીય છે. અજ હવે સૂત્રકાર
શબ્દાને વાળિળ અતિવાયાય- માળિનાં પ્રતિપાતા' કાઈ પ્રાણિચાના વધ કરવા માટે ‘શ્વસ્થ-રાષ્ટ્રમ્’તલવાર વિગેરે શસ્ર અથવા ધનુવેદ વિગેરે ‘મિત્રવંતા–વિસે' શીખે છે. ‘ì-' તથા કેઈ ‘વાળમૂચ વિષે દળો -ત્રાળમૂતવિષેટચાત્' પ્રાણી અને ભૂતાને મારવાવાળા' મà–મન્ત્રાર્' મત્રોને ‘અહિĒત્તિ-અપીયરે’ શીખે છે. કા
પ્રમાદવાળા અને કમવાળા જીવન પ્રગટ કરે છે. થમેરો ૩' ઇત્યાદિ
અન્વયા —કાઈ કાઈ વ્યક્તિ પ્રાણિયાની વિરાધના (હિસા) કરવા માટે ધનુર્વેદ વગેરે શસ્ત્રવિદ્યા શીખે છે, કાઈ વ્યક્તિ પ્રાણા અને ભૂતાને બાધા કારક મંત્રોના અભ્યાસ કરે છે. ઝા
ટીકા-રાગ અને દ્વેષના કારણે જેનુ ચિત્ત પરાજીત થયેલ છે, એવા કાઇ પુરૂષો જીવાના નાશ કરવાવાળા સસ્થ' અર્થાત્ ખગ વિગેરે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૯૯