Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 314
________________ નથી. લાંબાકાળ સુધી સારી રીતે પુષ્ટ કરેલ શરીર પણ નાશ ને પ્રાપ્ત કરે છે. અને ઘણા સમય સુધી વિચારવામાં આવેલ ધર્મજ એક માત્ર પરલોકમાં સહાય કરનાર બને છે. જે મનુષ્યને સવારે સંપૂર્ણ વૈભવથી શેભાયમાન જે હોય તે મનુષ્ય સંધ્યાકાળે બળ બળતી ચિંતા પર સૂતેલો જોવામાં આવે છે, આ રીતે આ સંસારવાસ અનિત્ય છે ગાથામાં આવેલ “” પદથી બે પગવાળા, ચાર પગવાળા, ધન, ધાન્ય વિગેરે વિષય તથા તેને સંગ પણ અનિત્ય જ માનવો જોઈએ, શાસ્ત્રકારનો હેતુ એ છે કે-સંસારના સઘળા પદાર્થોમાં વિરાગ્યભાવ ઉત્પન્ન કરવો જોઈએ. વૈરાગ્ય દ્વારા અનિત્ય ભોગોની તરફથી પિતાની બુદ્ધિ હટાવીને મોક્ષમાર્ગ તરફ જ પ્રેરવી જોઈએ. સંસારી જીએ સંસારના સર્વોત્કૃષ્ટ સ્થાનને પ્રાપ્ત કરીને પણ આજ અથવા કાલ કે પછી પલ્યોપમ સાગરોપમ પછી આયુને ક્ષય થાય ત્યારે તે સ્થાનને ત્યાગ કરવો જ પડે છે. તે સિવાય અંધજન કે જ્ઞાતિજન સાથે સંવાસ છે, તે પણ સદાકાળ બ રહેતો નથી. તેનો પણ કોઈ સમયે ત્યાગ કરે જ પડે છે. આ પ્રમાણેનો વિચાર કરીને બુદ્ધિશાળી પુરૂષે અનિત્ય પદાર્થોમાં પિતાની બુદ્ધિ જોડવી ન જોઈએ. પરંતુ મેક્ષ માટે જ પ્રયત્ન કરતા રહે ૧૨ gવમાવાય તેવી ઈત્યાદિ શબ્દાર્થમાવી-બેધાવી' બુદ્ધિમાન પુરૂષ “ઘરમાતા-ઘવાય' બધા સ્થાન અનિત્ય છે તેમ વિચાર કરીને “acવળે નિદિમુદ્ધરે-ગામના બ્રિમ્ રૂદ્ધતિ પોતાની મમત્વબુદ્ધિને હટાવી દે “દવઘમમવયં-સર્વધર્મ • પિત્તજૂ બધાજ કુતીર્થિક ધર્મોથી દૂષિત નહીં કરેલા “આર ૩ivજેમા વસંત' આ આય ધમને સ્વીકાર કરે ૧૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૦૭

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330