Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ¥ાચી લે છે, એજ પ્રમાણે બુદ્ધિશાળી (ધારણા બુદ્ધિવાળા અથવા વિવેકી) ઘમ ધ્યાન વગેરે ભાવનાથી પાપેાને સકુચિત કરીલે. ॥૧૬॥
ટીકા”—અહિયાં ‘નફા'એ પદ દેાન્તના અર્થમાં વપરાયેલ છે. જે રીતે કાચમે પેાતાના માથુ, પગ વગેરે અંગોને પેાતાના જ શરીરમાં સમાવી લે છે. અર્થાત્ કોઇ પણ પ્રકારના ભય ઉપસ્થિત થાય ત્યારે પેાતાના અવયવાને શરીરમાં સમાવી લે છે, એજ પ્રમાણે મેધાવી અર્થાત્ મર્યાદાવાન્ અથવા સત્ અસના વિવેકને જાણનાર પુરૂષ પોતાના પાપાને ધર્મભાવનાથી સફ્ાચી લે અર્થાત મૃત્યુને સમય આવે ત્યારે સમ્યક્ પ્રકારથી પેાતાના શરીરનું સ ́લેખન કરીને પતિ મરણુથી પેાતાના શરીરને પરિત્યાગ કરે.
કહેવાના અભિપ્રાય એ છે કે—જેમ ભય ઉપસ્થિત થાય ત્યારે કાચ પેાતાના અંગોને પેાતાના શરીરમાં સમાવી લે છે. સ`કાચી લે છે, (ઉણુ ના મના કીડાની જેમ) એજ પ્રમાણે વિદ્વાન પુરૂષ અનિવાય મરના સમય આવેલા જાણીને ધર્મધ્યાનની ભાવનાથી અસત્ એવા અનુષ્ઠાનને
ત્યાગ કરે, ॥૧૬॥
‘તારે થાર્ ચ’ઇત્યાદિ
શબ્દા’--સ્થાવું સાદર-સ્તો વ ચ સંસ્! સાધુ પોતાના હાથ પગને સ’કુચિત (સ્થિર) રાખે મળ પંÀવિયાનિ ચ-મનઃ નરેન્દ્રિનિ 7' તથા મન અને પાંચ ઇન્દ્રિયેાને પણ તેમના વિષયેાથી નિવૃત્ત રાખે ‘વાવ વ્ ગામ-પાવ ળામ' તથા પાપરૂપ પરિણામ અને ‘afé મામાદેાસ અ-ત."દશમાત્ર ૨ાષ ૨' તથા પાપરૂપ પરિણામ અને પાપ મય ભાષાદોષના પણ ત્યાગ કરે ॥૧૭ણા
અન્નયા
—ડાચાને, પગોને, મનને પાંચ ઇન્દ્રિયાને પાપમય અય્યવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૧૧