Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ અનુભવ કરે છે. એ વાત ખતાવવાને માટે સૂત્રકાર કહે છે કેઅળત્તિ' ઇત્યાદિ
શબ્દાજમાં નવા ર -જૈમિનઃ નસવ:' પાપ કર્મ કરવાવાળા પ્રાણીયા ‘પુસ્રો-પ્રુથ' જાદા જાદા ‘થનંતિ-સત્તન્તિ’ રૂદન કરે છે. ‘દુવૃંતિ-સુષ્યન્તે’ તલવાર વિગેરે દ્વારા છેદન કરાય છે. તક્ષત્તિ-યન્તિ' ત્રાસ પામે છે. ‘તા-તમાર’ તેથી ‘વિક મિત્રવૂ-વિદ્યાર્ ચિક્ષુઃ' વિદ્વાન મુનિ ‘વિતો-ચિત્ત’ પાપથી નિવૃત્ત થઇને ‘બચડુત્તે-આભનુવ્સઃ' તથા આત્માની રક્ષા કરવાવાળા અને ‘તમે’ ટુ-ત્રણોય—દા' ત્રસ અને સ્થાવર પ્રાણીને જોઇને વદિસંરિ-ડિ સંતુસ્' તેએાના ઘાતની ક્રિયાથી નિવૃત્ત થઈ જાય. ૫ ૨૦૫
સૂત્રા—પાપી પ્રાણીઓને રુદન કરવું પડે છે, તેમનું છેદન કરાય છે, તેમને ત્રાસ સહન કરવા પડે છે, તે કારણે વિદ્વાન પુરુષે પાપમાંથી નિવૃત્ત થવું, અને આત્મશુપ્ત પુરુષ ત્રસ અને સ્થાવર જીવાને ણીને અહિ સામાં પ્રવૃત્ત ન થાય અર્થાત્ જીહિંસાના ત્યાગ કરે, ૨૦
ટીકા ——સકમાં પુરુષ અર્થાત્ પાપી અધમ પુરુષ અગ્નિકાય જીવાની વિરાધના કરવામાં પ્રવૃત્ત થઈને છએ નિકાયના જીવાની વિરાધના કરે છે. તેઓ અગ્નિહોત્ર કર્મ કરીને સુખની ઈચ્છા રાખે છે, પરન્તુ છકાયના જીવાની વિરાધના કરવાને કારણે તેમને નરકગતિમાં જ નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. ત્યાં પરમાધામિક અસુરો તેમને ખૂબ જ યાતનાએ પહેાંચાડે છે. ત્યાં અસહ્ય વેરાનાઓથી ત્રાસી જઇને તેએ રુદન કરે છે-અશરણુ દશાને અનુભવ કરતા થકા કરુણાજનક ચિત્કારો અને આકદ કરે છે. પરમાધાર્મિ ક તીક્ષ્ણ ખડૂગ આદિ શસ્ત્રો દ્વારા તેમનું છેદન કરે છે. આ પીડાથી ત્રાસી જઇને તેઓ આમ તેમ નાસ ભાગ કરે છે, પરન્તુ નકના દુ:ખામાંથી તેઓ છુટકાર પામી શકતા નથી, પ્રાણીઓની હિંસાના આ દુ:ખપ્રદ ફળને જાણીને, નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરતાર સાધુએ પરિજ્ઞા વડે અગ્નિકાયના આરભને દુગતિદાયક જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરવા જોઈ એ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮૦